________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૦૦.
સમાધાન - સૂત્રકારે લાઘવ થાય તે માટે એક પણ તક જતી નથી કરી. સર્વત્ર સમાહારનો આશ્રય લઈને તો તેમણે લાઘવ કર્યું છે, પરંતુ તે સિવાય પણ અનેક રીતે યુકિત-પ્રયુકિતઓ અજમાવી લાઘવ કર્યું છે. જેમ કે લાઘવ બે પ્રકારના છે. (૧) શબ્દલાઘવ અને (૨) પ્રક્રિયાલાધવ.
સૂત્રકારે ‘બાપો ડિતાં ચૈત્ર ૨.૪.૭ વિગેરે અનેક સૂત્રોમાં શબ્દલાઘવ કર્યું છે. એ સૂત્રમાં ‘ડિતાં' એ બહુવચન પ્રયોગ હોવાથી કેસ-૩-ડિ નો ચે-
વાયા સાથે યથાસંખ્ય અન્વય કરવા -વાયા-વાનું ને બહુવચન કરવું પડે તેમ છે, કેમકે ‘ાથાસયનનુશઃ સમાનામ્'ન્યાયનું એમ કહેવું છે કે યથાસંખ્ય અન્વય પામનારના વાચક પદોનું વચન સમાન હોવું જોઇએ. તેથી ત્યાં બહુવચનનો પ્રત્યય કરી સૂત્રત્વા તે નગ્નો સૂત્રકારે લોપ કરી માત્રાલાઘવ કર્યું છે.
સૂત્રકારે પ્રક્રિયાલાઘવ પણ તે તે સ્થળે કર્યું છે, જેમકે મનુન: પ્રયોગની સિદ્ધિ માટે ‘મિયો -- તુમ્ ૧.૨.૭૬' સૂત્રમાં રુ નું ઉપાદાન કરવા છતાં તેમણે નુ પ્રત્યયનું પૃથગૂ ઉપાદાન કર્યું. ખરેખર તો માત્ર રુ નું જ વિધાન કરત તો પણ ઋડિવીનાં ૨.૩.૨૦૪' સૂત્રથી વિકલ્પ ને – આદેશ કરવાથી બીજુ: પ્રયોગ સિદ્ધ થાત. પરંતુ સૂત્રકારે તેમ ન કર્યું, કારણ તેમાં પ્રક્રિયાગૌરવ છે. ‘ ડાવીન' સૂત્રમાં જે શ્રી વિનું પઠન કર્યું છે, તેની સ્વરૂપથી ક્યાંય પરિગણના નથી, પરંતુ સૂનું વિકલ્પ નૂ કાર્ય થયેલા પ્રયોગો જ્યાં જોવા મળે ત્યાં લક્ષ્યાનુરોધથી તે બધા ત્રદ્ધિ ગણપાઠમાં સમાતા હશે એમ કલ્પના કરવાની રહે છે. આમ
ડિઃિ ગણપાઠમાં કોને લેવા અને કોને ન લેવા? તેનો આધાર તે તે પ્રયોગો છે. જેમાં કલ્પનાને લઈને પ્રક્રિયાગૌરવ હોવાથી તે રીતે રૂપસિદ્ધિ કરવી, તેની અપેક્ષાએ નુ પ્રત્યયનું પૃથ વિધાન કરવામાં પ્રક્રિયાલાઘવ છે. )
આ રીતે લાધવપ્રિય એવા સૂત્રકારે અહીંસમાહારનો આશ્રય કરીને લાઘવ કેમ ન કર્યું? તેની પાછળ હેતુ છે. તેમને અહીં અર્થગૌરવ (= અર્થવિસ્તાર) કરવો છે, માટે શબ્દગૌરવ કર્યું છે. બહુવચન રૂ૫ શબ્દગૌરવ પાછળથી ટિપ્પણી ચાલુ...
-આધ-દ્વિતીય તો કેવળ અને હુ રૂપે જ સંભવે છે, તેવું નથી. તેઓ -છું, , -કે - રૂપે પણ સંભવે છે. માટે તેઓ વ્યભિચારી છે. અહીં જો એકવચન કરવામાં આવ્યું હોત તો અવ્યભિચારી કેવળ વર્ણ એવા શુ, ૬ અને સ્ ના સાહચર્યધી વ્યભિચારી આઘ-દ્વિતીયનું કેવળ અને વરૂપે નિયંત્રણ થાત. જે હવે
બહુવચનના કારણે નહીં થઇ શકે. (A) ऋफिडादीनां डश्च लः' (२.३.१०४) इति सूत्रे पठिता ऋफिडादयो न स्वरूपतः क्वचन परिगणिताः किन्तु प्रयोगत
एवानुसतव्या इति के तत्र ग्राह्या के नेति विचारस्य लक्ष्यानुरोधितया ज्ञानगौरवाधायकत्वाद् वरं लुकप्रत्ययस्य पार्थक्येन વિધાનનિતિ માવડા (૬.૨.૭૬ ચાસનુસન્યાનમ). જો કે અહીં તેમજ “જિં દિલનાત્ર મતિ' ન્યાયની તરંગ ટીકામાં પૂ. લાવણ્યસૂરિજીએ જે રીતે પ્રક્રિયાગૌરવ બતાવ્યું છે, તેના કરતા થોડી જુદી રીતે પણ પ્રક્રિયાગૌરવ બતાવી શકાય છે. તે માટે ૧.૪' ના અમારા વિવરણમાં પરિશિષ્ટ-૩ માં વર્તતો પ્રક્રિયાજીરવ શબ્દ જુઓ.