________________
૨.૬.૮
પ્રત્યય કરવામાં આવે તો તેની પૂર્વે જે સ્વરૂપમાં વિગેરે હોય તેનું જ ગ્રહણ થાય. બારે પ્રકારના નું નહીં. બારે પ્રકારનું ગ્રહણ કરવા વાર-હેવાર.. એ રીતે ન કરતા --- એ પ્રમાણે નિરૂપણ કર્યું છે.
વળી ‘ગોગો' એ સમાસ હોવા છતાં સૂત્રકારે સંધિ કરી નથી. કારણ તેમને વર્ગોનું સ્વરૂપ (આકાર) જાળવી રાખવું છે. અન્યથા ગવાયવો આવું વિચિત્ર સૂત્ર થાત.
વળી પ્રેગોગો' એ સૂત્રવાર્ સમાહાર દ્વન્દ્ર છે. સમાહારમાં નપુંસકલિંગ થતું હોવાથી વસ્તીવે ૨.૪.૧૭' સૂત્રની પ્રાપ્તિ છે. તેથી અન્ય સ્વર હૃસ્વ થશે અને પોડ' આવું રૂપ બનશે. છતાં સૂત્રકારે તેવો પ્રયોગ નથી કર્યો, કારણ કે તેમને સૂત્રમાં વર્ણનો સ્વરૂપથી (સ્વઆકારથી) નિર્દેશ કરવો છે. જો વર્ણનો સ્વરૂપથી નિર્દેશ ન કરે તો ૩ને પણ સંધ્યક્ષર સંજ્ઞા થવાનો પ્રસંગ (દોષ) આવે.
બીજી રીતે વિચારીએ તો ગોગો નો સમાસ ન કરતા દરેક વર્ણનો સક્ષર પદ સાથે અન્વય કરવો, જેથી ‘વસ્તીવે ૨.૪.૧૭' સૂત્રથી ઓ ને હસ્વ થવાનો પ્રશ્ન જ ન રહે.
શંકા - પણ તેમ કરશો તો વગેરે દરેક વર્ષ પછી ચાદિ વિભક્તિ લાગશે ને સૂત્રમાં તો તે વિભકિતઓ દર્શાવી નથી.
સમાધાન - સૂત્રમાં જે પ-છે-મો- લીધા છે, તે દ્િ ગણપાઠમાંના અવ્યયો સમજવા. અવ્યયને આદિ પ્રત્યયો લાગવા છતાં ‘અવ્યયી રૂ.૨.૭” થી લોપ થવાના કારણે સૂત્રમાં તે દર્શાવ્યા નથી.
(2) શંકા - ‘નવ નારી' “તૂવન્તા: સમાના:' વિગેરે આગળના સૂત્રો જે રીતે બનાવ્યા છે, તે મુંજબ આ સૂત્ર પણ હાનિ સંસ્થક્ષરમ્' બનાવવું જોઇએ કે જેથી લાઘવ થાય. તો તેમ કેમ ન કર્યું?
સમાધાન - તમે કહ્યા મુજબનું લધુસૂત્ર ન બનાવતાં આવું સૂત્ર બનાવવા દ્વારા સૂત્રકાર જણાવવા માંગે છે કે “આ ચારેય અક્ષરો સંધિ થઇને બનેલા છે.'
વગેરે અક્ષરો આ પ્રમાણે સંધિ થઈને બન્યા છે. (૧) + (વિવૃતતર) = , (૨) અ + (અતિ વિવૃતતર) = 0, (૩) મ + ૩ (વિવૃતતર) = મો, (૪) મ + ૩ (અતિવિવૃતતર) = . લઘુન્યાસકાર વિગેરેની નિષ્પત્તિ આમ બતાવે છે. (૧) મ વર્ણ + રૂવર્ણ = 0, (૨) મ વર્ણ + ણ (અથવા) = છે, (૩) મ વર્ણ + ૩વર્ણ = ગો અને (૪) આ વર્ણ + ો (અથવા ગો) = મો. (આ બન્નેની વાતમાં ફરક કેમ આવે છે, તે વિસ્તારથી જાણવા ખૂ. ન્યાસનું ૧.૪.૧૬' સૂત્રનું અમારા વિવરણનું પૃ. ૨૧૭ જુઓ.)