SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો અધ્યાય ધર્મબિંદુપ્રકરણ આ પ્રમાણે ઉત્સુકતાની આત્યંતિક (= ફરીથી ન થાય તેવી) નિવૃત્તિ થવાથી સિદ્ધોના અનુપમ સુખની સિદ્ધિ થાય છે અને તેની શ્રદ્ધા કરવી જોઇએ. (૧) अथोपसंहरन्नाह सद्ध्यानवह्निना जीवो दग्ध्वा कर्मेन्धनं भुवि । सद्ब्रह्मादिपदैर्गीतं स याति परमं पदम् ||४|| इति । सद्ध्यानवह्निना शुक्लध्यानलक्षणज्वलज्ज्वलनेन करणभूतेन जीवो भव्यजन्तुविशेषः दग्ध्वा प्रलयमानीय कर्मेन्धनं भवोपग्राहिकर्मलक्षणं भुवि मनुष्यक्षेत्रलक्षणायाम्, . किमित्याहसद्ब्रह्मादिपदैः, सद्भिः सुन्दरैः ब्रह्मादिपदैः ब्रह्म-लोकान्तादिभिर्ध्वनिभिर्गीतं शब्दितं सः आराधितशुद्धसाधुधर्मो जीवो याति प्रतिपद्यते परमं पदम् इति ||४|| હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે : જેણે શુદ્ધ સાધુધર્મની આરાધના કરી છે તે જીવ શુક્લધ્યાનરૂપ બળતા અગ્નિ વડે ભવોપગ્રાહિકર્મરૂપ કાને બાળીને પરમપદને પામે છે. આ પરમપદ મનુષ્યલોકમાં બ્રહ્મ અને લોકાંત વગેરે સુંદર શબ્દોથી કહેવાય છે. અર્થાત્ બ્રહ્મ અને લોકાંત વગેરે શબ્દો પરમપદના પર્યાયવાચી શબ્દો છે. (૪) न च वक्तव्यम्- अकर्मणः कथं गतिरित्याहपूर्वावेधवशादेव तत्स्वभावत्वतस्तथा । अनन्तवीर्ययुक्तत्वात् समयेनानुगुण्यतः || ५ || इति । पूर्वविधवशात्, पूर्वं संसारावस्थायां य आवेधः आवेशो गमनस्य तस्य वशः, तस्मात्, एवशब्दोऽवधारणे, तत्स्वभावत्वतः, सः ऊर्ध्वगमनलक्षणो बन्धनमुक्तत्वेनैरण्डबीजस्येव स्वभावो यस्य स तथा, तद्भावस्तत्त्वम्, तस्मात्, तथेति हेत्वन्तरसमुच्चये, अनन्तवीर्ययुक्तत्वाद् अपारसामर्थ्यसंपन्नत्वात् समयेनैकेन आनुगुण्यतः शैलेश्यवस्थावष्टब्धक्षेत्रमपेक्ष्य समश्रेणितया, परमपदं यातीत्यनुवर्त्तत इति ||५|| કર્મરહિત જીવની ગતિ કેવી રીતે થાય તેમ ન કહેવું. કર્મરહિત જીવની ગતિ કેવી રીતે થાય તે કહે છે ઃ સિદ્ધ જીવ પૂર્વાવેશ, તત્ત્વભાવ અને અનંતવીર્ય યુક્તત્વ એ ત્રણ કારણોથી એક સમયમાં સમશ્રેણિથી પરમપદે જાય છે. ३८७
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy