SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ગમાં વાસૌ ॥૩૧।૧૨।। તિા अकर्मा च कर्मविकलश्च असौ निर्वाणशरणो जीवः ||३१|| નિર્વાણને “ પામેલો આ પણ જીવ કર્મસહિત હશે એમ ન કહેવું એમ ગ્રંથકાર કહે છે ઃ નિવાર્ણને પામેલો જીવ કર્મરહિત છે. (૩૧) આઠમો અધ્યાય भवतु नाम अकर्मा, तथापि पुनर्जन्माद्यस्य भविष्यतीत्याहતદ્દત પુર્વ તપ્રજ્ઞઃ ॥રૂર।।૧૧૩) તા तद्वत एव कर्मवत एव तद्ग्रहः पुनर्जन्मादिलाभः || ३२॥ નિર્વાણને પામેલો જીવ ભલે કર્મરહિત હોય તો પણ એને પુનર્જન્મ વગેરેની પ્રાપ્તિ થશે એમ કોઈ કહે તો તેનો ઉત્તર કહે છે : કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરેની પ્રાપ્તિ થાય છે. (૩૨) ननु क्रियमाणत्वेन कर्मण आदिमत्त्वप्रसङ्गेन कथं सर्वकालं कर्मवत एव तद्ग्रह इत्याशङ्कयाह - તવનાવિત્વન તથા માસિàઃ ॥૩૨॥૧૧૪૫ તા तस्य कर्मणः कृतकत्वेऽप्यनादित्वेन द्वितीयाध्यायप्रपञ्चितयुक्त्या तथाभावस्य तद्वत एव तद्ग्रहरूपस्य सिद्धेः निष्पत्तेरिति ||३३|| કર્મ કરાતા હોવાથી તેની આદિની સિદ્ધિ થવાના કારણે સર્વકાળે કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરેની પ્રાપ્તિ કેમ થાય એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છેઃ કર્મો ઉત્પન્ન કરાયા હોવા છતાં આદિરહિત હોવાથી બીજા અધ્યાયમાં (૫૧ વગેરે સૂત્રોમાં ) વિસ્તારથી જણાવેલી યુક્તિથી કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરે થાય છે, એ વિષયની સિદ્ધિ થાય છે. આથી સર્વકાળે કર્મવાળા જ જીવને પુનર્જન્મ વગેરે થાય છે. (૩૩) • સંસારમાં રહેલ જીવ તો કર્મસહિત છે જ, પણ નિર્વાણને પામેલો આ પણ જીવ કર્મસહિત હશે એમ ‘પણ’' શબ્દનો અર્થ છે. ૩૭૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy