SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય निरूपयोगानुष्ठानस्य द्रव्यानुष्ठानत्वात्, अनुपयोगो द्रव्यम् ( ) इति वचनात् |ર|| ઉપયોગની પ્રધાનતા રાખવી, અર્થાત્ સર્વ કાર્યો ઉપયોગ પૂર્વક કરવા. કારણકે ““ઉપયોગનો અભાવ દ્રવ્ય છે” એવું શાસ્ત્રવચન હોવાથી ઉપયોગરહિત અનુષ્ઠાન દ્રવ્ય અનુષ્ઠાન છે. (૨૫) તથ નિશ્વિતરિતોક્તિઃ આરદાર પણ તિા निश्चितस्य संशय-विपर्यया-ऽनध्यवसायबोधदोषपरिहारेण निर्णीतस्य हितस्य च परिणामसुन्दरस्योक्तिः भाषणम्, अत एव पठ्यते - कुदृष्टं कुश्रुतं चैव कुज्ञातं कुपरीक्षितम्। માવનનÉ સન્તો મત્તે ન કાન ||૧૭૭ળા ( ) ||૨ દા. નિશ્ચિતહિત કહેવું, અર્થાત્ સંશય, વિપર્યય અને અનધ્યવસાય બોધ રૂપ દોષનો ત્યાગ કરીને નિશ્ચિત કરેલું અને પરિણામે સુંદર એવું હિત કહેવું. આથી જ કહ્યું છે કે – “બરોબર નહિ જોયેલું, બરાબર નહિ સાંભળેલું, બરાબર નહિ જાણેલું બરાબર ચોક્કસ નહિ કરેલું અને દુષ્ટ ભાવોને ઉત્પન્ન કરે તેવું સજ્જનો ક્યારેય બોલતા નથી.” (૨૬) પ્રતિપત્રાનુપેક્ષા રારદા તિ प्रतिपत्रस्य अभ्युपगतस्य गुरु विनय - स्वाध्यायादेः साधुसमाचारविशेषस्यानुपेक्षा अनवधीरणा, अवधीरितो हि समाचारो जन्मान्तरेऽपि दुर्लभः स्यात् ।।२७।। સ્વીકારેલાની ઉપેક્ષા ન કરવી. સ્વીકારેલા ગુરુવિનય અને સ્વાધ્યાય વગેરે સાધુના આચારવિશેષની ઉપેક્ષા = અવજ્ઞા ન કરવી. અવજ્ઞા કરાયેલ આચાર ભવાંતરમાં પણ દુર્લભ બને. (૨૭) તથા અસત્યનાપાશ્રતિઃ ૨૮ર૬ના રૂતિ असतां खलप्रकृतीनां प्रलापा अनर्थकवचनरूपा असत्प्रलापाः तेषामश्रुतिः अनवधारणम्, श्रुतिकार्यद्वेषाकरणेन अनुग्रहचिन्तनेन च, यथोक्तम् - • સંશય વગેરે ત્રણ શબ્દોનો અર્થ પહેલા અધ્યાયના બાવીસમા સૂત્રમાં ટીપણીમાં જણાવ્યો છે. ૨૫૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy