SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરને આશ્રયીને સંનિકર્ષ ૭૩ કાળ નિરંતર ૧ સમયમાં સિદ્ધ થનારા ઉત્કૃષ્ટ | જઘન્ય ૮ સિદ્ધ ૨ સમય | ૧ સમય જ્યાં ૧ સમયમાં ૪ સિદ્ધ થાય છે ત્યાં કાળ આ પ્રમાણે જાણવો – નિરંતર ૧ સમયમાં સિદ્ધ થનારા ઉત્કૃષ્ટ જઘન્ય ૧ સિદ્ધ ૩ સમય ૨ સિદ્ધ ૩ સમય ૧ સમય ૩ સિદ્ધ ૨ સમય ૧ સમય ૪ સિદ્ધ ૨ સમય ૧ સમય | ૧ સમય કાળ. જ્યાં સમયમાં ૨ સિદ્ધ થાય છે ત્યાં કાળ આ પ્રમાણે જાણવો – નિરંતર ૧ સમયમાં સિદ્ધ થનારા ઉત્કૃષ્ટ જઘન્ય ૧ સિદ્ધ ૨ સમય ૧ સમય ર સિદ્ધ ૨ સમય ૧ સમય એ પ્રમાણે ક્ષેત્ર, સ્પર્શના વગેરે દ્વારોમાં પણ સંનિકર્ષ જાણવો. (૩) અંતર - અહીં બે શ્રેણિ છે અનંતરોપનિધા અને પરંપરોપનિધા (i) અનંતરોપનિધા - પછી પછીના સ્થાનોની વિચારણા તે અનંતરોપનિધા. (i) પરંપરોપનિધા - અમુક અંતર પછીના સ્થાનની વિચારણા તે પરંપરોપનિધા.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy