SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ અલ્પબહુત દ્વાર જીવો અલ્પબદુત્વ ૪ સિદ્ધ થનારા, તુલ્ય ૪ સિદ્ધ તીર્થકરો, જલમાં, ૧૦ સિદ્ધ થનારા ઊર્ધ્વલોકમાં વગેરે છે. ૧૦ સિદ્ધ સંતરણથી હરિવર્ષ વગેરે ક્ષેત્રોમાં અને ૧લા વગેરે આરામાં છે. માટે તુલ્ય છે. ૨૦ સિદ્ધ થનારા | અલ્પ ૨૦ સિદ્ધ અપોલોકમાં, સ્ત્રીઓ, ૧ વિજય વગેરેમાં છે. માટે ૪ સિદ્ધ અને ૧૦ સિદ્ધ કરતા ૨૦ સિદ્ધ અલ્પ છે. ૨૦ પૃથકત્વ સિદ્ધ | તુલ્ય ૨૦ પૃથકત્વસિદ્ધ થિનારા અધોલોક, બુદ્ધીબોધિત વગેરેમાં છે. અલ્પક્ષેત્રમાં, અલ્પકાળમાં અને ક્યારેક થતાં હોવાથી તે ૨૦ સિદ્ધની તુલ્ય છે. ૧૦૮ સિદ્ધ થનારા | સંખ્યાતગુણ ૧૦૮ સિદ્ધ જંબૂદ્વીપ, ભરતક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર વગેરેમાં સ્વસ્થાનથી મળે છે. માટે ૨૦ પૃથકૃત્વ સિદ્ધ કરતા ૧૦૮ સિદ્ધ સંખ્યાતગુણ છે. આ પ્રમાણે ક્ષેત્ર વગેરે દ્વારોમાં પણ અલ્પબદુત્વ સમજવું. ક્ષેત્ર વગેરે દ્વારોમાં વિશેષ અલ્પબદુત્વ આગળ પાના નં. ૪૬ થી ૬૫ ઉપર કહ્યા પ્રમાણે જાણવું.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy