SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉદિષ્ટ ભાંગાનો કમાંક શોધવાની પહેલી રીત જવાબ- (૯) આ જીવો નરકમાં પ્રવેશે ત્યારે બેસંયોગી કુલ ભાંગાઓ = ૨૧ x ૭ = ૧૪૭ છે. અહીં બેસંયોગી ૪૦મો ભાંગો પૂછાયો છે. તેથી તે શરૂઆતનો ભાંગો છે. નરકના બેસંયોગી ભાંગાઓમાં શરૂઆતમાં ૯ ભાંગા સાધારણ છે – ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૭, માટે (૯) = ૭ (૧૦) = ૪૦ + ૬ = ૬ (૧૧) = શેષ = ૪ (૧૨) = જીવોનો ભાંગો = ૯ + ૧ = ૭ મો (બેસંયોગી) ભાંગો, નરકનો ભાંગો = સાધારણ ભાંગામાંથી ૪થો (બેસંયોગી) ભાંગો. (એટલે કે જીવોના બેસંયોગી ૬ ભાંગી પસાર થયા છે અને ૭માં ભાંગામાં નરકનો બેસંયોગી ૪થો સાધારણ ભાગો વર્તે છે.) માટે ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે બેસંયોગી ૪૦મો ભાંગો = Y, એટલે કે પહેલી નરકમાં ૭ જીવો અને પાંચમી નરકમાં એક જીવ પ્રવેશે. (૫) ઉદિષ્ટ (કહેવાયેલા) ભાંગાનો ક્રમાંક શોધવાની રીત (ભાંગાના સ્વરૂપ ઉપરથી ભાંગાનો ક્રમાંક શોધવાની રીત) - પહેલી રીત : ઉદ્દિષ્ટ ભાંગા પરથી પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગાને અનુસાર નરકના ભાંગાનો અને જીવોના ભાંગાનો ક્રમાંક જાણવો. (૧) = નરકના ભાંગાનો ક્રમાંક. (૨) = (૧) – ૧ (૩) = જીવોના ભાંગાનો ક્રમાંક. (૪) = જેટલા જીવોનો અને જે સંયોગી નરકનો ભાંગો હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા. (૫) = (૨) (૪)
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy