SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૨ III II ઉદિષ્ટ ભાંગાનો ક્રમાંક શોધવાની બીજી રીત ૧૮૫ (૯) = (૫) + (૩) (૭) = જે સંયોગી નરકનો ભાંગો હોય તેની પૂર્વેના અસંયોગી વગેરે ભાંગાઓ. (૮) = (s) + (૭) = ઉદ્દીષ્ટ ભાંગાનો ક્રમાંક. દા.ત. પ્રશન- આ ભાંગો કેટલામો છે? જવાબ- ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૪ સંયોગી આ ભાંગો છે. (૧) = ૨૯ (૨) = ૨૯ – ૧ = ૨૮ (૩) = ૨૦ (૪) = ૩૫ (૫) = ૨૮ X ૩૫ = ૯૮૦ (૯) = ૯૮૦ + ૨૦ = ૧,૦૦૦ (૭) = ૭ + ૧૪૭ + ૭૩૫ = ૮૮૯ (અસંયોગી ભાંગા = ૭, બેસંયોગી ભાંગા = ૧૪૭, ત્રણસંયોગી ભાંગા = ૭૩૫) (૮) = ૧,૦૦૦ + ૮૮૯ = ૧,૮૮૯ મો ભાંગો માટે એ ૧,૮૮૯ મો ભાંગો છે. બીજી રીત - પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગાને અનુસાર ઉદિષ્ટ ભાંગામાં નરકનો ભાંગો સાધારણ હોય તો તે સાધારણ ભાંગાઓની પૂર્વે પસાર થયેલા નરકના ભાંગા જાણવા અને જીવોના ભાંગાની પૂર્વે પસાર થયેલા જીવોના ભાંગી જાણવા. (૧) = નરકના સાધારણ ભાંગાઓની પૂર્વે પસાર થયેલા નરકના ભાંગા. (૨) = જીવના ભાંગાની પૂર્વે પસાર થયેલા જીવોના ભાંગા. (૩) = જેટલા જીવોનો જે સંયોગી નરકનો ભાંગો હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy