________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૧૯
[ देहादिनिमित्तमपि ये खलु कायवधे तथा प्रवर्तन्ते । जिनपूजाकायवधे तेषां प्रतिषेधनं मोहः ॥ ३४९ ॥]
देहादिनिमित्तमप्यसारशरीरहेतोरपीत्र्त्यर्थः ये कायवधे पृथिव्याद्युपमर्दे तथा प्रवर्तन्ते तथेति झटिति कृत्वा जिनपूजाकायवधे तेषां प्रतिषेधनं मोहो अज्ञानं । न हि ततो भगवत्पूजा न शोभनेति ॥ ३४९ ॥
वणी
ગાથાર્થ— ટીકાર્થ- અસાર શરીર આદિ માટે પણ જેઓ ઝડપથી જીવહિંસામાં પ્રવર્તે છે, તેમનો જિનપૂજામાં થનારી જીવહિંસામાં પ્રતિષેધ મોહ=અજ્ઞાન છે. તેમના નિષેધથી જિનપૂજા સારી નથી એવું નથી, અર્થાત્ તેમના નિષેધથી જિનપૂજા અકર્તવ્યરૂપ બની જતી નથી. (૩૪૯) निगमयन्नाह
सुत्तभणिएण विहिणा, गिहिणा निव्वाणमिच्छमाणेण । लोगुत्तमाण पूया, निच्चं चिय होइ कायव्वा ॥ ३५० ॥ [ सूत्रभणितेन विधिना गृहिणा निर्वाणमिच्छता ।
लोकोत्तमानां पूजा नित्यमेव भवति कर्तव्या ॥ ३५० ॥]
सूत्रभणितेनागमोक्तेन विधिना यतनालक्षणेन गृहिणा श्रावकेन निर्वाणमिच्छता मोक्षमभिलषता लोकोत्तमानामर्हदादीनां पूजा अभ्यर्थनादिरूपा नित्यमेव भवति कर्तव्या । ततश्च न युक्तः प्रतिषेध इति ॥ ३५० ॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ ટીકાર્થ— મોક્ષને ઇચ્છતા શ્રાવકે આગમમાં કહેલી યતનારૂપ વિધિથી અરિહંતોની સત્કાર આદિ રૂપ પૂજા નિત્ય જ કરવી જોઇએ. તેથી જિનપૂજાનો પ્રતિષેધ કરવો એ યુક્ત નથી. (૩૫૦)
अवसितमानुषङ्गिकं । साम्प्रतं यदुक्तं साधुसकाशे कुर्यात्प्रत्याख्यानं यथागृहीतमित्यत्र तत्करणे गुणमाह
गुरुसक्खिओ उ धम्मो, संपुन्नविही कयाइ य विसेसो । तित्थयराण य आणा, साहुसमीवंमि वोसिरउ ॥ ३५१ ॥ १. शरीरार्थमपि