________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૧૧
कथमित्याहतयहीणत्ता वयतणुकरणाईण अहवा उ मणकरणं । सावज्जजोगमणणं, पन्नत्तं वीयरागेहिं ॥ ३३७ ॥ [तदधीनत्वात् वाक्तनुकरणादीनां अथवा तु मनःकरणं । सावद्ययोगमननं प्रज्ञप्तं वीतरागैः ॥ ३३७ ॥]
तदधीनत्वादिति मनोयोगाधीनत्वात् वाक्तनुकरणादीनां तेन ह्यालोच्य वाचा कायेन वा करोति कारयति चेत्यादि अभिसंधिमन्तरेण प्रायस्तदनुपपत्तेः । प्रकारान्तरं चाह- अथवा मनःकरणं किं सावधयोगमननं करोम्यहं एतदिति सपापव्यापारचिन्तनं प्रज्ञप्तं वीतरागैरिति ॥ ३३७ ॥ મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે ઘટે છે તે જણાવે છે–
ગાથાર્થ– ટીકાર્થ– વચનથી અને કાયાથી કરવું વગેરે મનોયોગને આધીન છે. પહેલાં મનથી વિચારીને વચન-કાયાથી કરવું-કરાવવું વગેરે થાય છે. ફળના ઉદ્દેશ વિના પ્રાયઃ વાચિક-કાયિક પ્રવૃત્તિ ઘટી શકતી નથી.
મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે થાય તે બીજી રીતે કહે છે- હું આ કાર્ય કરું એમ પાપવાળા વ્યાપારનું ચિંતન કરવું એ મનથી ४२j छ. (339)
कारवणं पुण मणसा, चिंतेइ करेउ एस सावज्जं । चिंतेई य कए पुण, सुटुकयं अणुमई होइ ॥ ३३८ ॥ [कारवणं पुनर्मनसा चिन्तयति करोतु एष सावद्यम् । चिन्तयति च कृते पुनः सुष्ठुकृतमनुमतिर्भवति ॥ ३३८ ॥]
कारवणं पुनर्मनसा चिन्तयति करोतु एष सावधं असावपि चेङ्गितज्ञोऽभिप्रायात्प्रवर्तत एव, चिन्तयति च कृते पुनः सुष्ठकृतमनुमतिर्भवति मानसी अभिप्रायज्ञो विजानात्यपीति ॥ ३३८ ॥ ___ यथार्थ- 2ीर्थ- "भL (=भनमा पारेल ) पापवाणु आर्य ४३" એમ મનમાં વિચારવું તે મનથી કરાવવું છે. ઇંગિતને જાણનારો એ પણ અભિપ્રાય પ્રમાણે પ્રવૃત્તિ કરે જ છે. કાર્ય કરાયે છતે સારું કર્યું એમ વિચારે એ માનસિક અનુમોદના છે. આ અનુમોદનાને અભિપ્રાયને
नारी ए ५९॥ छ. (33८)