________________
अपि: पूरणे विरहस्तत्र तस्मात् कथं स्यादिति प्रश्ने प्रत्युत्तरं निश्चयेनागमः #ાર્યઃ || ૧૦ ||
તેથી કેવી રીતે પ્રવર્તવું જોઈએ એમ ૧૦૪મી ગાથાની સાથે નીચેની ગાથાનો સંબંધ છે.
ગાથાર્થ– પ્રશ્ન– અનિષ્ટ વિષયોના અભિલાષી અને ભોગાસક્ત જીવે કેવી રીતે પ્રવર્તવું જોઇએ કે જેથી વિષયોનો આત્યંતિક વિયોગ થાય ? ( વિષયોની લાલસા દૂર થાય ?)
ઉત્તર– વિષયોની લાલસાથી અતિશય વ્યાકુળ ચિત્તવાળા જીવે પણ એકાંતે આગમનો અભ્યાસ કરવો જોઇએ.
ટીકાર્થ– આગમનો અભ્યાસ કરવાથી અનિષ્ટ વિષયોનો અત્યંત નાશ થાય (=વિષયોની લાલસા દૂર થાય). હવે કહેવાશે તે મુજબ વિષયો અનિષ્ટ છે.
અથવા આ ગાથાનો અર્થ આ પ્રમાણે છેવિષયોના આત્યંતિક વિયોગના સ્થાને રાગ-દ્વેષનો આત્યંતિક વિયોગ સમજવો. બાકી બધો અર્થ પૂર્વવત્ છે.
બીજાઓ મનાઈવિષયામિાક્ષિUT મશિનાં એવો પાઠાંતર કહે છે. પાઠાંતર પ્રમાણે અર્થ આ પ્રમાણે છે
પ્રશ્ન- અનિષ્ટ વિષયોના અભિલાષી અને ભોગાસક્ત જીવોનો અતિશય વ્યાકુલ ચિત્તની સાથે વિયોગ કેવી રીતે થાય ? ઉત્તર- એકાંતે આગમનો અભ્યાસ કરવો જોઇએ. (૧૦૫)
થે પુનનિષ્ટ વિષયો રૂત્યહૃ– आदावत्यभ्युदया, मध्ये शृङ्गारहास्यदीप्तरसाः ।। निकषे विषया बीभत्सकरुणलज्जाभयप्रायाः ॥ १०६ ॥
आदौ-प्रथमतः कुतूहलादुत्सुकतया अत्यभ्युदया-उत्सवभूता भवन्ति इति द्वितीयार्यायां सम्बन्धः । मध्ये-विषयप्राप्तौ शृङ्गारहास्याभ्यां-वेषाभरणसमस्त
પ્રશમરતિ ૦ ૮૧