________________
जीवादिपदार्थविषयं अर्थावधारणम्-अभिधेयनिर्णयस्ततो ग्रहणादिपञ्चपदानां द्वन्द्वः । तानि आदीनि येषां विधिविकल्पानां ते तथा तेषु, बुद्धीनां पूर्वोक्तस्वरूपाणां चतसृणां अङ्गानि शरीराणि । 'सुस्ससइ पडिपुच्छइ सुणेइ गिues ईहए वावि । तत्तो अपोहए वा धारेइ करेइ वा सम्मं ॥ ७ ॥' एवंरूपाणि तेषां विधयः कारणानि तेषां विकल्पा - भेदास्तेषु । तथा િિવશિષુ ? અનન્તા-વવ: પર્યાયઃ:-સ્વતરસ્ય વિશેષાસ્તે વૃદ્ધાवृद्धिमुपगता येषु ते तथा तेष्विति । पूर्वपुरुषा - गौतमादयस्त एव सिंहा इव सिंहाः शौर्येणोपमानं, परीषहकषायादिकुरङ्गनिहननात् पूर्वपुरुषसिंहास्तेषां विज्ञानातिशयः-अवबोधप्रकर्षः स एव सागरः- सिन्धुर्विस्तीर्णत्वात्तस्थानन्त्यंવદુત્વ, अथवा विज्ञाने सति वैक्रियतेजोनिसर्गाकाशगमनसंभिन्नश्रोत्रादयोऽतिशयास्त एव सागर इति । शेषं तथैवेति ॥ ९१ ॥ ९२ ॥
હવે બુદ્ધિમદનો ત્યાગ કરવાનું કહે છે—
ગાથાર્થ અનંતપર્યાયવૃદ્ધ એવા ગ્રહણ, ઉગ્રાહણ, નવકૃતિ, વિચારણા, અર્થાવધારણ આદિ રૂપ જે બુદ્ધચંગવિધિવિકલ્પો એ બુદ્ધચંગવિધિવિકલ્પોમાં પૂર્વપુરુષરૂપ સિંહોના અવબોધ પ્રકર્ષરૂપ સાગરના અનંતપણાને સાંભળીને વર્તમાનકાલીન પુરુષો પોતાની બુદ્ધિથી મદને કેવી રીતે પામે ? અર્થાત્ ન પામે.
ટીકાર્થ— ગ્રહણ=ઉપાધ્યાય આદિથી કહેવાયેલા સૂત્રને ગ્રહણ કરવું. ઉગ્રાહણ=(પદાર્થને સિદ્ધ કરવા) પ્રમાણો મૂકવા. (અથવા બીજાને સૂત્ર અને અર્થ ગ્રહણ કરાવવા=સમજાવવા.)
નવકૃતિનવાં કાવ્યો કરવા. (અર્થાત્ નવા ગ્રંથની રચના કરવી.) વિચારણા=જીવાદિ પદાર્થોની વિચારણા કરવી.
અર્થાવધારણ=પદ કે વાક્ય આદિના અર્થનો નિર્ણય કરવો.
બુદ્ધચંગવિધિવિકલ્પો=બુદ્ધિના અંગો તે બુદ્ધચંગો, બુદ્ધિના અંગો આ
પ્રમાણે છે—
પ્રશમતિ • ૭૦