SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ जीवादिपदार्थविषयं अर्थावधारणम्-अभिधेयनिर्णयस्ततो ग्रहणादिपञ्चपदानां द्वन्द्वः । तानि आदीनि येषां विधिविकल्पानां ते तथा तेषु, बुद्धीनां पूर्वोक्तस्वरूपाणां चतसृणां अङ्गानि शरीराणि । 'सुस्ससइ पडिपुच्छइ सुणेइ गिues ईहए वावि । तत्तो अपोहए वा धारेइ करेइ वा सम्मं ॥ ७ ॥' एवंरूपाणि तेषां विधयः कारणानि तेषां विकल्पा - भेदास्तेषु । तथा િિવશિષુ ? અનન્તા-વવ: પર્યાયઃ:-સ્વતરસ્ય વિશેષાસ્તે વૃદ્ધાवृद्धिमुपगता येषु ते तथा तेष्विति । पूर्वपुरुषा - गौतमादयस्त एव सिंहा इव सिंहाः शौर्येणोपमानं, परीषहकषायादिकुरङ्गनिहननात् पूर्वपुरुषसिंहास्तेषां विज्ञानातिशयः-अवबोधप्रकर्षः स एव सागरः- सिन्धुर्विस्तीर्णत्वात्तस्थानन्त्यंવદુત્વ, अथवा विज्ञाने सति वैक्रियतेजोनिसर्गाकाशगमनसंभिन्नश्रोत्रादयोऽतिशयास्त एव सागर इति । शेषं तथैवेति ॥ ९१ ॥ ९२ ॥ હવે બુદ્ધિમદનો ત્યાગ કરવાનું કહે છે— ગાથાર્થ અનંતપર્યાયવૃદ્ધ એવા ગ્રહણ, ઉગ્રાહણ, નવકૃતિ, વિચારણા, અર્થાવધારણ આદિ રૂપ જે બુદ્ધચંગવિધિવિકલ્પો એ બુદ્ધચંગવિધિવિકલ્પોમાં પૂર્વપુરુષરૂપ સિંહોના અવબોધ પ્રકર્ષરૂપ સાગરના અનંતપણાને સાંભળીને વર્તમાનકાલીન પુરુષો પોતાની બુદ્ધિથી મદને કેવી રીતે પામે ? અર્થાત્ ન પામે. ટીકાર્થ— ગ્રહણ=ઉપાધ્યાય આદિથી કહેવાયેલા સૂત્રને ગ્રહણ કરવું. ઉગ્રાહણ=(પદાર્થને સિદ્ધ કરવા) પ્રમાણો મૂકવા. (અથવા બીજાને સૂત્ર અને અર્થ ગ્રહણ કરાવવા=સમજાવવા.) નવકૃતિનવાં કાવ્યો કરવા. (અર્થાત્ નવા ગ્રંથની રચના કરવી.) વિચારણા=જીવાદિ પદાર્થોની વિચારણા કરવી. અર્થાવધારણ=પદ કે વાક્ય આદિના અર્થનો નિર્ણય કરવો. બુદ્ધચંગવિધિવિકલ્પો=બુદ્ધિના અંગો તે બુદ્ધચંગો, બુદ્ધિના અંગો આ પ્રમાણે છે— પ્રશમતિ • ૭૦
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy