________________
પુરુષો પોતાને વૃદ્ધાવસ્થા-મરણાદિથી રહિત માનતા હોય છે. તેથી અહીં 'सौडिङ सिद्धोनी प्रेम' खेम अधुं छे.) (94)
एतदेव सदृष्टान्तं स्पष्टयन्नाह
केचित् सातर्द्धिरसातिगौरवात् सांप्रतेक्षिणः पुरुषाः । मोहात् समुद्रवायसवदामिषपरा विनश्यन्ति ॥ ७६ ॥
त
केचिदेवाविदितपरमार्थाः सातं सुखं ऋद्धिः - विभवः रसा - मधुरादयः, तेषु अतिगौरवम्-अत्यादरस्तस्माद्धेतोः सांप्रतेक्षिणो- वर्तमानकालदर्शिनः, एवंविधाः पुरुषाः किं ? मोहाद् - अज्ञानात् समुद्रवायसवदामिषपरा विनश्यन्ति, मृतकरिकलेवरापानप्रविष्टमांसास्वादगृद्धकाकवत् वृष्टिजलपूरेण जलधिमध्यमागते कलेवरे निर्गत्य तेनैवापानमार्गेण सकलदिग्मण्डलमवलोक्य विश्रामस्थानमपश्यन् निलीयमानश्च पयसि निधनमुपगत इति ॥ ७६ ॥
આ જ વિષયને દૃષ્ટાંતસહિત સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– સુખ, વૈભવ અને રસમાં અતિશય આદરના કારણે કેવળ વર્તમાનને જોનારા કોઇક પુરુષો અજ્ઞાનતાના કારણે આહા૨માં તત્પર (=આસક્ત) બનીને સમુદ્રના કાગડાની જેમ વિનાશને પામે છે.
ટીકાર્થ– કોઇક=જેમણે પરમાર્થને જાણ્યો નથી તેવા.
સમુદ્રના કાગડાની જેમ=માંસના સ્વાદમાં આસક્ત કાગડાએ (સમુદ્રના કિનારે પડેલા) મરેલા હાથીના કલેવરમાં ગુદા દ્વારા પ્રવેશ કર્યો. વરસાદના કારણે આવેલા પાણીના પૂરથી એ કલેવર સમુદ્રના મધ્યમાં આવ્યું. તે જ ગુદાના માર્ગથી બહાર નીકળીને સર્વ દિશામંડલને જોતા તેણે ક્યાંય વિશ્રામસ્થાન ન જોયું. આથી પાણીમાં ડૂબતો તે મરણ પામ્યો. (૭૬) एते च यत् कुर्वन्ति तदाह
ते जात्यहेतुदृष्टान्तसिद्धमविरुद्धमजरमभयकरम् । सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्ति ॥ ७७ ॥
त एवं सातादिगुरुका जात्यहेतुदृष्टान्तसिद्धादिगुणोपेतमपि सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्तीति सम्बन्धः । तत्र हेतवश्च - साध्याविनाभाविन प्रशभरति • ६०