________________
पर्यालोचयतो जानानस्यैवेत्यर्थः । किम् ? उत्तरोत्तरविशेषं, कथम् ? अन्योऽन्यं, यथा सामायिकचारित्रं तावन्मूलं विशुद्धिमत्, ततोऽपि छेदोपस्थापनीयचारित्रं विशुद्या विशेषवदित्यादि । मूलवस्त्वपेक्षयाऽग्रेतनाग्रेतनानि वस्तूनि प्रधानानीति तात्पर्यम् । क्व ? समये-जिनशासनस्य विषये इति ॥ ६२ ॥
वैराग्यमार्गसम्प्रस्थितस्य संसारवासचकितस्य । स्वहितार्थाभिरतमतेः, शुभेयमुत्पद्यते चिन्ता ॥ ६३ ॥
वैराग्यमार्गसंप्रस्थितस्य-विरागतापथाश्रितस्य संसारवासचकितस्य-भववसनत्रस्तस्य स्वहित आत्मपथो(?पथ्यो)मोक्षः स एवार्थः-प्रयोजनं तत्राभिमुख्येन रता-प्रीता मतिः-बुद्धिर्यस्य स तथा, तस्यैवंविधस्य शुभेयमुत्पद्यते चिन्तेति વ્યાધ્યિાતતિ સૂત્રગ્નાર્થઃ || ૬૩ |
રાગાદિ દોષોનો મહાસમૂહરૂપ જાળનો ઉચ્છેદ કરવામાં આ જીવને આવા પ્રકારની ચિંતા થાય છે, ઇત્યાદિ પાંચ આર્યાઓથી કહે છે
ગાથાર્થ રાગાદિદોષારૂપ જાળના મૂળકારણ (=પ્રમાદ અને યોગ)ને જાણીને (૧) દોષોરૂપ જાળને છેદવાના પરમ ઉત્સાહવાળો હોય, (૨) દર્શન, સમ્યફ ચારિત્ર, તપ, સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય, (૩) પ્રાણવધ, અસત્યવચન, પરધન (કચોરી), મૈથુન અને મમતા =પરિગ્રહ) એ પાંચ પાપોથી સર્વથા રહિત હોય, (૪) નવ કોટિથી આહારનો જે ઉગમ, એ ઉદ્દગમથી શુદ્ધ એવી ભિક્ષાથી જ “સંયમમાં જેનો વ્યાપાર છે તેવો, અર્થાત્ સંયમની સાધના માટે જરૂરી આહાર આદિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ મેળવવા માટે પ્રયત્નશીલ હોય, (૫) જિનોક્ત જીવાદિ પદાર્થોના પરમાર્થનું ચિંતન કરતો હોય, (૬) લોકના સ્વરૂપનો જ્ઞાતા હોય, (૭) અઢાર હજાર શીલાંગોને ધારણ કરવાની પ્રતિજ્ઞાવાળો હોય, (૮) પ્રકૃષ્ટ શુદ્ધિનો યોગ થવાથી (સંયમ) ધર્મના અપૂર્વ પરિણામને પામેલો ૧. ટીકામાં ઉછ શબ્દનો શુદ્ધાહાર એવો અર્થ કર્યો છે. પણ અહીં શુદ્ધ શબ્દની
જરૂર નથી રહેતી. કારણ કે મૂળગાથામાં જ શુદ્ધ શબ્દ આવેલો છે. એથી ઉંછ એટલે આહાર. ઉપદેશપદમાં ઉછ શબ્દનો ભિક્ષા અર્થ કર્યો છે. આથી પ્રસ્તુત અનુવાદમાં ભિક્ષા અર્થ કર્યો છે.
પ્રશમરતિ • ૫૧