SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એ પાઠાંતર પ્રમાણે અર્થ આ પ્રમાણે થાય- શિષ્ટજનોને ઇષ્ટ અને શિષ્ટજનોએ જોયેલી ક્રિયા જેમની નાશ પામી છે તેવા. (૪૬) एवमेकैकासक्ता विनाशभाजो जाताः, यः पुनः पञ्चस्वासक्तः स सुतरां विनश्यतीति प्रकटयन्नाह एकैकविषयसङ्गाद्रागद्वेषातुरा विनष्टास्ते । किं पुनरनियमितात्मा, जीवः पञ्चेन्द्रियवशातः ? ॥ ४७ ॥ एकैकविषयसङ्गात्-शब्दाखेकैकाभिष्वङ्गाद् रागद्वेषातुरा विनष्टाः सन्तस्ते हरिणादयः । किमिति प्रश्ने । पुनरिति वितर्के । अनियमितात्मा जीवः पञ्च च तानीन्द्रियाणि च तेषां वशोऽत एवार्तः–पीडितः स पञ्चेन्द्रियवशालॊ न विनश्यति ?, अपितु विनश्यतीति ॥ ४७ ॥ આ પ્રમાણે એક એક ઇન્દ્રિયમાં આસક્ત બનેલા જીવો વિનાશને પામનારા બન્યા. પણ જે પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત બને છે તે સુતરાં વિનાશ પામે છે એમ પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ રાગ-દ્વેષથી પીડિત હરણ વગેરે જીવો એક એક ઇન્દ્રિયની આસક્તિથી વિનાશને પામ્યા તો પછી જેનો આત્મા નિયંત્રણથી રહિત છે અને જે પાંચે ઇન્દ્રિયોને વશ બનેલો છે, અને એથી પીડિત છે, તે જીવ શું વિનાશ ન પામે ? અર્થાત્ તે જીવ સુતરાં વિનાશને પામે. (૪૭) किंच-न स कश्चिद्विषयोऽस्ति येन जीवस्तृप्तो भवतीत्यावेदयन्नाहनहि सोऽस्तीन्द्रियविषयो, येनाभ्यस्तेन नित्यतृषितानि । तृप्तिं प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ॥ ४८ ॥ नैवास्ति स इन्द्रियविषयो येनाभ्यस्तेन-पुनःपुनरासेवितेन नित्यतृषितानिसर्वदा पिपासितानि, किं ? तुष्टिं प्राप्नुयुः-तुष्टिमागच्छेयुः । कानि ? अक्षाणिइन्द्रियाणि । कीदृशानि ? अनेकमार्गप्रलीनानि-बहुविषयासक्तानि, पुनःपुनः स्वविषयानाकाङ्क्षन्तीत्यर्थ इति ॥ ४८ ॥ વળી-એવો કોઇ વિષય નથી કે જેનાથી જીવ તૃપ્ત થાય એમ જણાવતા ग्रंथ।२ ४३ छ प्रशभरति . ४३
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy