________________
दुःखसहस्त्रनिरन्तरगुरुभाराक्रान्तकर्षितः करुणः । विषयसुखानुगततृषः, कषायवक्तव्यतामेति ॥ २३ ॥
दुःखसहस्राण्येव निरन्तरो - विश्रामरहितो गुरुः - महान् भारस्तेन आक्रान्तःपीडितः स तथा, तथा कर्षितो विलिखितः, क्वापि कर्शित इति दृश्यते, तत्र શિતો-ટુર્વતીમૂત:, તત: પદ્મથસ્ય વર્મધારય:। તથા રળ:-પ્રવીન:(?દ્દીન:) । તથા અનુાતઃ, વાસરુસ્મૃતીતિ તૃષ:-પ્રાઘુર્યેળ પિપાસિતઃ, ततः पदद्वयस्य कर्मधारयः । ततो विषयसुखेष्वनुगततृष इति समासः । अन्ये त्वनुगततृषः कृताभिलाष इत्याहुः । स किमित्याह- कषायवक्तव्यतामेतिજોધાદ્રિવા(મા)નેષ તિ મળનીયતાં યાતિ । ત્યાર્યાવતુથી, ॥ ૨૩ | ॥ इति शास्त्रस्य पीठबन्धः ॥
=
રાગ-દ્વેષના ઉદયમાં આત્મા જેવો થાય છે તેવા આત્માને ચાર આર્યાઓથી કહે છે—
ગાથાર્થ– (૧) રાગ-દ્વેષથી ઘેરાયેલો, (૨) મિથ્યાત્વથી હણાયેલા મિલન બોધથી પાંચ આશ્રવોના કારણે કર્મબંધથી પૂર્ણ, (૩) આર્તરૌદ્રધ્યાનના ગાઢ ચિંતનવાળો, (૪) કાર્યકાર્યનો નિર્ણય, ચિત્તના સંક્લેશનું જ્ઞાન, ચિત્તની વિશુદ્ધિનું જ્ઞાન, એ ત્રણથી મૂઢ, (૫) આહારભય-પરિગ્રહ-મૈથુન સંજ્ઞા રૂપ કલહથી પીડિત', (૬) સેંકડો ગતિઓમાં નિરંતર થતા જન્મ-મરણોના કારણે આઠ ક્રૂર કર્મો રૂપ બંધનથી બંધાયેલ અને નિકાચિત કર્મો બાંધ્યા હોવાથી અતિશય (=મજબૂત) બંધાયેલ, એથી જ કર્મબંધ રૂપ ભારથી પીડિત, અથવા સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત એ ચાર બંધના કારણે કર્મબંધ રૂપ ભારથી પીડિત, (૭) અનેક પ્રકારના પરિવર્તનોથી ભટકેલો, (૮) નિરંતર હજારો દુઃખોરૂપ મહાનભારથી પીડિત અને એથી જ દુર્બલ બનેલ, (૯) કરુણ, (૧૦) વિષયસુખોમાં આસક્ત, (૧૧) વિષયસુખોની અતિશય તૃષ્ણાવાળો આવો જીવ
કષાયોની વક્તવ્યતાને પામે છે.
૧. ટીકાકારે ૨૩મી ગાથામાં આાન્ત નો પીડિત અર્થ કર્યો છે. આથી અહીં પણ આાન્ત નો પીડિત અર્થ કર્યો છે.
પ્રશમતિ - ૧૯