SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ततः किं कृतमित्याह तद्भक्तिबलार्पितया, मयाऽप्यविमलाल्पया स्वमतिशक्त्या । प्रशमेष्टतयाऽनुसृता, विरागमार्गैकपदिकेयम् ॥ ७ ॥ 'तद्भक्ति' इत्यादि, तद्भक्तिबलार्पितया श्रुत- वाक्पुलाकिकाबहुमानसामर्थ्यलोकत ( प्राप्त ) या । मयेति कर्तृभूतात्मनिर्दशे । अपिशब्दोऽसूयाख्यापकः । किल मयापि अनुसृता विरागमार्गैकपदिकेति । अविमला-कलुषा, सा चासावल्पा च स्तोका सा तथा तया । कया एवंविधया ? अत आहस्वमतिशक्त्या कारणभूतया, निजबुद्धिसामर्थ्येन, प्रशमेष्टतया - उपशमवल्लभतया हेतुभूतया, अनुसृता तद्भक्त्यनुसारेण विहिता, का किंविधेत्याहविरागमार्गैकपदिका-विरागमार्गस्यैकोत्पादिका, जनिकेत्यर्थः । इयं प्रशमरतिरित्यर्थः । इति आर्याद्वयार्थः ॥ ७ ॥ 1 ભેગા કર્યા પછી શું કર્યું તે કહે છે– ગાથાર્થ– તેમના પ્રત્યે ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી સ્વબુદ્ધિની મલિન અને અલ્પશક્તિથી મેં વૈરાગ્યમાર્ગની અદ્વિતીય ઉત્પાદિકા આ પ્રશમરતિ કરી છે. કારણ કે મને પ્રશમ પ્રિય છે. ટીકાર્થ તેમના પ્રત્યે ભક્તિના બળથી પ્રાપ્ત થયેલી– શ્રુતવચન રૂપ ધાન્યકણો પ્રત્યે બહુમાનના સામર્થ્યથી પ્રાપ્ત થયેલી વૈરાગ્યમાર્ગની અદ્વિતીય ઉત્પાદિકા— ઉત્પાદિકા એટલે ઉત્પન્ન કરનારી. અદ્વિતીય એટલે તેના જેવી બીજી કોઇ રચના ન હોય તેવી, અર્થાત્ આ પ્રશમતિની રચના જેવા વૈરાગ્ય માર્ગને ઉત્પન્ન કરે છે, (=પ્રગટ કરે છે) તેવા વૈરાગ્યમાર્ગને અન્ય કોઇ ગ્રંથરચના ઉત્પન્ન ન કરી શકે. આથી આ પ્રશમરતિ ગ્રંથની રચના અદ્વિતીય છે. આ પ્રશમરતિ કરી છે– આ પ્રશમરતિ પ્રકરણ ગ્રંથની રચના કરી छे. (७) न च असारत्वात् श्रुतवाक्पुलाकिकानां तत्संहरणरचिता सती सतामनादरणीयैव स्यादियमित्याह પ્રશમરતિ • ૧૦
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy