________________
કહે છે. સઘળા શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓએ ઐ ધાતુનો રક્ષણ એવો અર્થ વિનિશ્ચિત કર્યો છે.
ટીકા- વાણીની વિધિને જાણનારાઓએ=(વ્યુત્પત્તિશાસ્ત્રને જાણનારા) ચૌદ પૂર્વધરોએ.
ધાતુપાઠમાં શાનું શિષ્ટી એ પ્રમાણે પાઠ છે. આથી શાસ્ ધાતુનો અનુશિષ્ટિ=અનુશાસન એવો અર્થ થાય. (અનુશિષ્ટિ એટલે યથાર્થ પ્રતિપાદન કરવું.)
ધાતુપાઠમાં ત્રપાનને એવો પાઠ છે. આથી 2 ધાતુનો પાલન એવો અર્થ થાય છે.
સઘળા શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓએ=પ્રાકૃત-સંસ્કૃત વગેરે શબ્દોને જાણનારાઓએ. વિનિશ્ચિત કર્યો છે=વિશેષથી નિર્ણત કર્યો છે.
ભાવાર્થ– શાસ્ ધાતુનો અનુશાસન કરવું શિક્ષા આપવી એવો અર્થ છે. 2 ધાતુનો રક્ષણ કરવું એવો અર્થ છે. (૧૮૬) पूर्वोक्तमर्थं व्यक्तीकुर्वन्नाहयस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते तस्मात् ॥ १८७ ॥ यस्माद्-यतः कारणाद्रागद्वेषोद्धतचित्तान्-प्रीत्यप्रीतिक्रोडीकृतहृदयान् समनुशास्ति-शिक्षयति, विपरीतमशुभं मा कुरु, शुभं चानवरतं कुरु, ततस्ते धर्मः, इत्यादिरूपां शिक्षां ददाति इत्यार्धेिन 'शासु अनुशिष्टा'वयं धातुर्व्यक्तीकृतः, तथा संत्रायते च-रक्षति, कान् ? सद्धर्मे-सदाचारे स्थितानिति शेषः, कुतः ? दुःखात्, शास्त्रमिति निरुच्यते-निश्चितमभिधीयते तस्मादित्यत्र યો: | ૨૮૭ | પૂર્વોક્ત અર્થને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ રાગ-દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા જીવોને હિતશિક્ષા આપે છે
પ્રશમરતિ • ૧૪૦