________________
पर्यालोच्य भवति-जायते कल्प्यं-ग्राह्यं, भवति कल्प्यं शुद्ध पिण्डादि । न-नैवैकान्तात्-निश्चयेन कल्पते-ग्राह्यं भवति कल्प्यं-शुद्धं पिण्डादि, देशाद्यपेक्ष्य अकल्प्यमपि कल्प्यं भवतीति भावनेति ॥ १४६ ॥
આહાર વગેરે ક્યારે કચ્ય બને અને ક્યારે અકથ્ય બને એમ વિભાગ કરે છે
ગાથાર્થ– આહાર વગેરે દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ અને પરિણામનો વિચાર કરીને કચ્ચ=ગ્રાહ્ય બને છે. શુદ્ધ આહાર વગેરે એકાંતે ગ્રહણ કરવા યોગ્ય ન બને.
ટીકાર્થ– દેશ=ગામ વગેરે. (અથવા દેશમાં જરૂરી વસ્તુ સુલભ છે કે દુર્લભ ?).
કાળ દુકાળ વગેરે. પુરુષ દીક્ષિત રાજપુત્ર વગેરે. અવસ્થા=સહિષ્ણુતા (માંદગી) વગેરે. ઉપયોગ=વિશિષ્ટ લાભ વગેરે. શુદ્ધિકચિત્તની નિર્મળતા. પરિણામ=વસ્તુમાં પરિવર્તન થવું. દેશ આદિની અપેક્ષાએ અકથ્ય પણ કય્ય બને અને કમ્પ્સ પણ અકથ્ય બને એવો ભાવ છે. (૧૬)
एवमनैकान्तिकं कल्प्याकल्प्यविधि निरूप्य योगत्रयनियमनायाहतच्चिन्त्यं तद्भाष्यं, तत्कार्यं भवति सर्वथा यतिना । नात्मपरोभयबाधकमिह यत् परतश्च सर्वाद्धम् ॥ १४७ ॥ तत् चिन्त्यं-चित्तेन चिन्तनीयं तद् भाष्यं-वचनेन भणनीयं तत् कार्यशरीरेण विधेयं भवति-जायते सर्वथा-सर्वैः प्रकारैः, केन ? यतिना-साधुना, न-नैव आत्मा च परश्चोभयं च, तेषां बाधकं-दुःखकारकमिह-इह लोके यत् परतश्च-परलोके सर्वाद्धं-सकलकालमिति ॥ १४७ ॥
પ્રશમરતિ • ૧૧૪