SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ત્રીજું સૂત્ર રીને માતા-પિતાને સંતોષ થાય તે રીતે તેમની આ લોકની ચિંતા કરીને (=નિર્વાહનું સાધન કરીને) વિશિષ્ટ ગુરુ આદિનો યોગ થવાના કારણે ધર્મકથા વગેરે થવા દ્વારા માતા-પિતાના સમ્યક્ત્વાદિરૂપ ઔષધ માટે અને ક૨વા યોગ્ય કાર્ય ક૨વાના હેતુથી (સંયમરૂપ) સ્વવૃત્તિ માટે સંયમનો સ્વીકાર કરીને માતા-પિતાનો ત્યાગ ક૨ના૨ સિદ્ધિપ્રાપ્તિની અપેક્ષાએ (=પરિણામે) સારો છે. ૭૯ શુક્લપાક્ષિક— જેનો સંસારકાળ અલ્પ હોય તે જીવ શુક્લપાક્ષિક છે. કહ્યું છે કે-‘જે જીવોનો સંસારકાળ કંઇક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો બાકી છે તે જીવો શુક્લપાક્ષિક છે. જે જીવોનો સંસાર કાળ તેનાથી અધિક છે તે જીવો કૃષ્ણ પાક્ષિક છે.’ """ ‘થોડો સમય જીવી શકે તેવા છે.’' એમ જે કહ્યું તે વ્યવહારથી સમજવું. નિશ્ચયથી તો થોડો સમય પણ જીવવાનો ભરોસો નથી. કહ્યું છે કે-‘આયુષ્ય ઘણા ઉપસર્ગોવાળું છે, અને પવનથી હણાયેલા પાણીના પરપોટાથી પણ અધિક અનિત્ય છે, આવા આયુષ્યમાં જીવ ઉચ્છ્વાસ લઇને નિશ્વાસ લે છે અને સૂતેલો જાગે છે તે આશ્ચર્ય છે.’’ ૮. આવો ત્યાગ વાસ્તવિક ત્યાગ નથી. एस चाए अचाए तत्तभावणाओ, अचाए चेव चाए मिच्छाभावणाओ, तत्तफलमित्य पहाणं परमत्थओ, धीरा एअदंसिणो आसन्नभव्वा, स ते सम्मत्ताइओसहसंपाडणेण जीवाविज्जा अच्चंतिअं, अमरणावंझबीअजोगेणं, संभवाओ सुपुरिसोचि - अमेअं, दुप्पडिआराणि अ अम्मापिईणि, एस धम्मो सयाणं, भगवं इत्थ नायं, परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसो મંતિ । 11211 किमित्येतदेवं ? इत्याह- एष त्यागोऽत्यागस्तत्त्वभावनातस्तद्धितप्रवृत्तेः । अत्याग एव त्यागो मिथ्याभावनातस्तदहितप्रवृत्तेः । तत्त्वफलं सानुबन्धमंत्र ૧. સ્થાનાંગ સૂત્ર પહેલા સ્થાનની ટીકા તથા યોગબિંદુ ગાથા ૭૨ વગેરેના આધારે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy