________________
પંચસૂત્ર
ત્રીજું સૂત્ર
સૂત્ર-ટીકાર્થ– કેવી રીતે પ્રયત્ન કરે તે કહે છે. બીજાને સંતાપ ન થાય તે રીતે પ્રયત્ન કરે. કારણ કે પરસંતાપ સાધુધર્મની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. પરસંતાપ ધર્મસ્વીકારમાં ઉપાય જ નથી. (=ખોટો ઉપાય છે.) કારણ કે અકુશલ આરંભથી હિત ન થાય. ધર્મસ્વીકારમાં પણ પરસંતાપ અકુશલ આરંભ છે. દીક્ષાના સ્વીકારમાં પરંપરિતાપ સિવાય બીજા કોઇ વિઘ્નનો પ્રાયઃ સંભવ નથી.
संभविपरिहारार्थमाहસંભવિત પર પરિતાપરૂપ વિદ્ધને દૂર કરવા માટે કહે છે
૨. માતા-પિતાને પ્રતિબોધ પમાડવાનો વિધિ. अपडिबुद्धे कहिंचि पडिबोहिज्जा अम्मापिअरे. १. उभयलोगसफलं जीविअं. २. समुदायकडा कम्मा समुदायफलत्ति. ३. एवं सुदीहो अ विओगो. ४. अण्णहा एगरुक्खनिवासिसउणतुल्लमेअं. ५. उद्दामो मच्चू पच्चासण्णो अ. ६. दुल्लहं मणुअत्तं समुद्दपडिअरयणलाभतुल्लं. ७. अइप्पभूआ अण्णे भवा दुक्खबहुला मोहंधयारा अकुसलाणुबंधिणो अजुग्गा सुद्धधम्मस्स. ८. जुग्गं च एअं पोअभूअं भवसमुद्दे, जुत्तं सकज्जे निउंजिउं, संवरट्ठइअच्छिदं, नाणकण्णधारं तवपवणजवणं. ९. खणे दुल्लहे, सव्वकज्जोवमाईए सिद्धिसाहगधम्मसाहगत्तेणं । १०. उवादेआ य एसा जीवाणं, जं न इमीए जम्मो, न जरा, न मरणं, न इट्ठवियोगो, नाणिट्ठसंपओगो, न खुहा, न पिवासा, न अण्णो कोइ दोसो, सव्वहा अपरतंतं जीवावत्थाणं असुभरागाइरहिअं संतं सिवं अव्वाबाहंति ॥
अप्रतिबुद्धौ कथञ्चित्कर्मवैचित्र्यतः, प्रतिबोधयेन्मातापितरौ । न तु प्रायो महासत्त्वस्यैतावप्रतिबुद्धौ भवत इति । कथञ्चित् ? इत्याह- १ उभयलोकस