________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
હંત આદિની સાથે ઉચિત યોગ થાય ત્યારે હું તેમની સેવા કરવાને યોગ્ય બનું. તેમની જ આજ્ઞા પાળવાને લાયક બનું. તેમની જ ભક્તિથી યુક્ત બનું. તેમની જ આજ્ઞાનો નિરતિચાર પાલન કરનારો બનું.
ટીકાઈ-ફરી પાપ નહિ કરવાનો મારે નિયમ હો- જેવી રીતે ગ્રંથિભેદ થયા પછી આયુષ્ય સિવાય સાતકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. તેવી રીતે જે દુષ્કતની ગર્તા કરી તેનો ફરી બંધ ન થાઓ.
ગવિષય તિ સામર્થમ્ સૂત્રમાં હોય છે સવા૨urનિયમો ફરી પાપ નહિ કરવાનો નિયમ હો એમ કહ્યું. તો પ્રશ્ન થાય કે કયું પાપ નહિ કરવાનો નિયમ હો ? એના જવાબમાં ટીકામાં કહ્યું કે-અવિષય: જે દુષ્કતની ગર્તા કરી તેનો ફરી બંધ ન થાઓ. રૂતિ સામર્થકઆ અર્થ સામર્થ્યથી અર્થપત્તિથી જણાય છે.
આ બંને બાબત- આ મારી ગર્તા ભાવથી થાઓ અને ફરી પાપ નહિ કરવાનો મારે નિયમ હો આ બંને બાબત.
તિપ્રપ$વીનમૂતા– હમણાં જે વિસ્તારથી કહ્યું તેની બીજરૂપ હિતશિક્ષાને ઇચ્છું છું. જેમ બીજ હોય તો તેમાંથી ફળની પ્રાપ્તિ થાય, તેમ હિતશિક્ષા મળે તો અહીં જે (ચાર શરણ સ્વીકાર વગેરે) વિસ્તારથી કહ્યું છે તેની સાધના થાય.
પ્રબ– ભાવ અરિહંતોના વિરહમાં ગુરુથી જ હિતશિક્ષા મળે છે. તેથી કલ્યાણમિત્ર ગુરુની અને અરિહંત ભગવાનની હિતશિક્ષાને ઇચ્છું છું એ ક્રમથી કહેવાના બદલે અરિહંત ભગવાનની અને કલ્યાણમિત્ર ગુરુની હિતશિક્ષાને ઇચ્છું છું એ ક્રમથી કેમ કહ્યું ?
ઉત્તર–પ્રતિપન્નતત્ત્વાન ગુપથવિચૈવ પ્રવૃત્તિન્ચા રૂત્યેવમુપચાસ =જેમણે તત્ત્વને ( હેય-ઉપાદેય, સત્ય-અસત્ય ઇત્યાદિ તત્ત્વને) પ્રાપ્ત કર્યું છે તેવા જીવોએ જે ગુણોથી અધિક હોય તેમાં પહેલાં પ્રવૃત્તિ કરવી એ યોગ્ય છે, આથી અહીં પહેલાં અરિહંતનો અને પછી ગુરુનો ઉલ્લેખ કર્યો છે.
આ પ્રાર્થના– અરિહંતાદિના સંયોગ સંબંધી પ્રાર્થના.
સુપ્રાર્થના થાઓ- ભાવથી કરેલી પ્રાર્થના સુપ્રાર્થના છે. માત્ર શબ્દો બોલવાથી નહિ, કિંતુ હૃદયથી કરેલી પ્રાર્થના ભાવ પ્રાર્થના છે. આથી આ પ્રાર્થના