________________
પંચસૂત્ર
૧૧ર
ચોથું સૂત્ર
વિબાભાવના કારણને જ કહે છે- અશુભ કર્મો નિરનુબંધ હોવાથી પ્રાયઃ વિઘ્ન આવતું નથી.
ભાવાર્થ– ૧) શુભ અંતઃકરણ રૂપ ભાવ પ્રવર્તક છે. (૨) કેમ કે અશુભ કર્મો નિરનુબંધ છે. (૩) આથી શુભ ઉપાયનો યોગ થયો છે. (૪) આથી 'પ્રાયઃ વિઘ્ન આવતું નથી.
સાનુબંધ અશુભ કર્મવાળો જીવ આ રીતે પ્રવર્તતો નથી. કારણ કે સાનુબંધ અશુભ કર્મવાળાને સમ્યક પ્રવજ્યાનો યોગ ન થાય.
૩૦. ઇષ્ટ સિદ્ધિનું કારણ अक्खित्ताओ इमे जोगा भावाराहणाओ तहा । तओ सम्मं पवत्तइ, निप्फायइ अणाउले । રૂ૦ ||
आक्षिप्ताः स्वीकृता एवैते योगाः सुप्रव्रज्याव्यापाराः । कुतः ? इत्याहभावाराधनातः । तथा जन्मान्तरे तद्बहुमानादिप्रकारेण । ततः किम् ? इत्याहतत आक्षेपात्सम्यक् प्रवर्तते, नियमनिष्पादकत्वेन । ततः किम् ? इत्याहनिष्पादयत्यनाकुलः सन् इष्टम् ।
સૂત્ર-ટીકાર્ય– જન્માંતરમાં પ્રવજ્યા ઉપર બહુમાન આદિ દ્વારા ભાવથી તો પ્રવ્રજ્યાના શુભ વ્યાપારોનો સ્વીકાર કરી જ લીધો છે. એ સ્વીકાર નિયમા ચારિત્રનું નિર્માણ કરે છે. આથી તે સાધુ ચારિત્રમાં સમ્યક પ્રવૃત્તિ કરે છે અને એથી અનાકુલપણે ઇષ્ટને સિદ્ધ કરે છે.
૩૧. સુક્રિયાનું સ્વરૂપ एवं किरिआ सुकिरिआ एगंतनिक्कलंका, निक्कलंकत्थसाहिआ, तहासुहाणुबंधा, उत्तरुत्तरजोगसिद्धिए ॥३१॥ ___ एवमुक्तेन प्रकारेण क्रिया सुक्रिया भवति । सम्यग्ज्ञानादौचित्यारब्धेत्यर्थः । इयमेव विशेष्यते-एकान्तनिष्कलङ्का, निरतिचारतया । निष्कलङ्कार्थ૧. કર્મવિચિત્રતાના કારણે મેઘકુમાર આદિની જેમ કોઇકને વિન પણ આવે. આથી અહીં
પ્રાયઃ કહ્યું છે.