________________
પંચસૂત્ર
૯૯
ચોથું સૂત્ર
(૮) આ રીતે તે ખસ વગેરે દૂર થવાથી વ્યાધિથી મુક્ત બનતો જાય છે. (૯) ખણ વગેરેનો અભાવ થવાથી વેદના દૂર થતી જાય છે. (૧૦)મુત્રમાર પવછૂHI તિરુમાવે પહેલાં થોડું આરોગ્ય થયા પછી ઉત્તરો
ત્તર આરોગ્ય વધતું જાય છે. (૧૧) તત્તનિબુક્તપહિલંધો થોડા આરોગ્યના લાભથી શાંતિ થવાના કારણે
(પૂર્ણ) આરોગ્યની ઇચ્છા ( મને અવશ્ય પૂર્ણ આરોગ્ય મળશે એવી શ્રદ્ધા) હોવાથી, વાહિમારુવિધાને નિત્તો ગU/ માવયા થોડી) વ્યાધિ દૂર થવાથી થયેલા આરોગ્યના અનુભવપૂર્વક આરોગ્યની સિદ્ધિ થતી હોવાના કારણે વ્યાકુળતાનો અભાવ હોવાથી વિવિગોને રોગને દૂર કરવા કષ્ટ સહન કરવું જરૂરી છે વગેરે) પોતાના કર્તવ્યનો ખ્યાલ હોવાથી આ ચાર કારણોથી) સિવારે ડ્રગોવિકનસો વીંધીને તેમાં ક્ષાર વગેરે નાખવાની ક્રિયા થવા છતાં (પવિE) ક્ષાર આદિ નાખવાથી થતી પીડાને ગણકારતો નથી. (વ્યહિE) પવન વિનાના સ્થળે બેસવું, કડવું ઔષધ પીવું વગેરેથી કંટાળતો નથી. શુભ ભાવરૂપ શુભ લેશ્યાથી વધતો
જાય છે. (૧૨) મારા મહાન અનર્થની નિવૃત્તિનું આ કારણ છે એવું સમ્યગું જ્ઞાન હોવાથી વૈદ્ય ઉપર બહુમાન ધારણ કરે છે. આ દષ્ટાંત છે.
૨૦. દષ્ટાંતનો ઉપનય. एवं १. कम्मवाहिगहिए २. अणुभूअजम्माइवेअणे ३. विण्णाया दुक्खरूवेणं ४. निविण्णे तत्तओ ५. तओ सुगुरुवयणेण अणुट्ठाणाइणा तमवगच्छिअ, पुव्वुत्तविहाणओ पवन्ने सुकिरिअं पव्वज्जं. ६. निरुद्धपमायाचारे ७. असारसुद्धभोई
૧. કુપના મેન=વિદ્યમાનની પ્રાપ્તિ થવાથી. આરોગ્ય વિદ્યમાન જ હતું. રોગના કારણે
આરોગ્ય ગુમ થઈ ગયું હતું. રોગ દૂર થવાથી એની પ્રાપ્તિ થઇ. ૨. અર્થાત્ ક્યારેક ભ્રમ થવાથી આરોગ્યની સિદ્ધિ ન થઇ હોવા છતાં થઇ છે એમ લાગે, પણ
અહીં ભ્રમ નથી. કારણ કે વ્યાધિ દૂર થવાથી થયેલા આરોગ્યનો અનુભવ=સંવેદન થાય છે. ૩. નિવચનામાવા વ્યાકુળ થવાનું કારણ ન હોવાથી વ્યાકુળ થતો નથી.