SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ચંચલપણે નહીં, ઇર્યોસમિતિ શેાધતા, ધૂસરા પ્રમાણ દ્રષ્ટિ દઇ રાજગૃહીમાં ગાચરી ક્રૂરે છે. તેમણે ક્રૂરતાં થયાં એમ સાંભળ્યુ' કે તુંગીયા નગરીની ખહાર, યાવત્ શ્રમણાપાસકે પૂછ્યું. તથા તેને વિરાએ ઉત્તર દીધા. એ વાત કેમ મનાય ? એવી લાકો વાતા કરે છે. તે ગૌતમસ્વામીએ સાંભળ્યું. પછી ગાચરી ફરીને પાછા પ્રભુ પાસે આવ્યા. ઈરિયાવહી પડિક્કમી, ગાચરી મલાવી, ભાતપાણી દેખાડી, એમ કહયું, હે પ્રભુ ! તમારી આજ્ઞાએ હુ' ગોચરી ગયા, તે ગેાચરી ફતાં લેાક એવી વાત કરવા લાગ્યા, તે મેં સાંભળી, હે સ્વામિન્ ! તે સ્થવિર શ્રમણેાપાસકને એ અથ કહેવા સમય કે નહિ ? એ અવિપરિતપણે કહે કે ન કહે ? તે ઉપયોગી, જ્ઞાના ખરા કે નહિ ? તે સમસ્ત પ્રકારે જાણે કે નહી ? પ્રભુ આલ્યા : હૈ ગૌતમ ! એ અથ કહેવા સમય' છે. અવિપરીતપણે કહે, તે ઉપયાગી જ્ઞાની છે. સમસ્ત પ્રકારે કહે, ગૌતમ ખેલ્યા. વિજ્ઞાન એટલે હેય, ઉપાદેયના વિવેક આવે. સિદ્ધાંત સાંભળીયે, એ ફળ, વિશિષ્ટ જ્ઞાનથી હૈયે. પાદેયના વિવેક આવે. ગૌતમ ખેલ્યા પચ્ચખાણુનુ` શુ` ક્ળ ? પ્રભુ આલ્યા, સયમ ફળ ત્યાગ કરેજ, પાપ પચ્ચખ્યું એટલે સયમ થાય જ, ગૌતમ ખેલ્યા. સયમનુ ફળ શુ ? પ્રભુ ખાલ્યા, અનહદ ફળ, સયમનત પાપ કમ ખ'ધથી અટકે નવા ક્રમ ન ગ્રહે. એમ અનહુદ ફળ તપનુ છે, અનાશ્રવ થયા થકા તપ કરેજ. તપસ્યાનું વાદાણ ફળ. તપસ્યા કરતાં પૂ ક્રમ' નિર, તા વેદાણુનું અકિરિયા ફળ, અક્રિયા તે યાગનિધ, કમ નિર્જરા થાય ત્યારે યાગનિરોધ થાય. અક્રિયાનુ સિદ્ધિપર્યોવસાન ફલ, તેથી આગળ કુળ નથી ।। તિ માનસીસૂત્ર, ચીને શતકે પાંચમ ટશે. તે માટે જે પઢિત હાય તે પૂછવા ગ્ય છે. તે ઉપર હવે ત્રીજા પદના અથ કહે છે. ને સાદુળા તે શ્રમિત્ર'ચિત્રા જે સાધુ મુનિરાજ છે-તે સમસ્ત રીતે વાંઢવા ચેાગ્ય છે, વિજયસેન આચાય નું દ્રષ્ટાંત કહે છે. ૩૧૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy