SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણાપાસક મલ્યા. હું ભગવાન ! સંયમનુ' જો અનહદ ફળ હાય. તપનું વાક્રમણ ફળ છે. તેા દેવતા દેવલાકે શા નિમિત્તે ઉપજે છે ? ત્યારે કાલિયપુત્ર નામે સ્થવિર મેલ્યા કે, હું આર્યો ! પૂર્વ તપે દેવતા દેવલાકે ઉપજે છે. સરાગ અવસ્થભાવી તપ અને વીતરાગ અવસ્થાભાવી તપ એ એ અપેક્ષાએ સરાગ તપ એ તે પૂર્વ તપ હીયે. પછી મેહુલનામે સ્થવિર ખેલ્યા કે, હું આર્ચી ! પૂર્વે સયમે દેવતા દેવલાક ઉપજે છે. પૂર્વે સંયમ તે અયથાખ્યાન ચારિત્ર એટલે સરાગ સંયમ કહીયે. રાગને! અંશ તે કખંધના હેતુ છે. વળી આણુંદ ક્ષિત સુનિ ખેલ્યા કે હું આ । ક્રમે કરી. દેવતા દેવલાકે ઉપજે છે. કમ તે ચેષ કમ ક્ષય ન થયા તેથી ઉપજે છે. વળી કાસવ નામે સ્થવિર ખેલ્યા કે હું આર્યાં ! સંગપણે દેવતા હૈ દેવલાક ઉપજે છે. સ ંગ તે દ્રવ્ય લાકને વિષે સરંગ કરી ઉપજે છે. જે કારણે સ'યમ સહિત હાય, તે પણ સ`ગ તે ક્રમ બધ હેતુ છે. કૃતિ । હું માર્યું એ અથ સાચા છે. અમે મમારી બુદ્ધિથી નથી કહેતા. ત્યારે સર્વે હષ પામ્યા, સતેષ પામ્યા. સ્થવિરને વંદના કરી. તપેાતાના સ્થાનકે ગયા, તે સ્થવિરાએ વિહાર કર્યાં, તે કાલ તે સમયને વિષે રાજગૃહી નગરમાં ભગવંત વીર પ્રભુ સમેાસર્યાં. યાવત્ પદા વાંઢવા આવી. દેશના દ્વીધી, પદ્મા પાછી ગઈ તે કાલ તે સમયને વિષે શ્રી વીર પરમાત્માના માટા તેવાસી ઇન્દ્ર ભૂતિ નામે અણગાર તેનું વર્ણન કરવુ: યાવત્ વિપુલ તેનેવૈશ્યા સ‘ક્ષેપી. છે. નિરંતર છટ્ટના પારણે છઠ્ઠું કરતા સયમ તપસ્યાને વિષે આત્મા ભાવતા થકા વિચરે છે. રૃને પારણે પેરિસીએ સદભ્યાસ, મૌજી પારસીએ ધ્યાન ધરે, ત્રીજી પેરિસીએ મુહપત્તિ પડિલેહૈ, ભાજન, વત્ર પડિલેહે, પૂજે, પ્રમા, પછી ભાજન અવગાહીને પ્રભુ પાસે આવે. વંદના નમસ્કાર કરીને એમ કહે, હું ભગવન્ ! તમારી આજ્ઞાએ રાજ ગૃહી નગરમાં ગેાચરી જવુ ? ત્યારે પ્રભુ આજ્ઞા દે. ઉતાવળા નહી', G
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy