________________
३२१.
मिहिलाए "चेइए "वच्छे, सीयच्छाए मणोरमे । "पत्तपुप्फफलोवेए, "बहूणं 'बहुगुणे 'सया ||१०९ || "वाएण हीरमाणम्मि, "चेइयम्मि मणोरमे ।
" दुहिया " असरणा " अत्ता, "एए "कन्दन्ति 'भो "रेवगा ||११०||
१७
२
'एयम निसामित्ता, हैउकारणचोइओ ।
"तओ "नमिं 'रायरिसिं 'देविन्दो 'इणमब्बवी ||१११||
एस अग्गी य वाऊ 'य, एयं 'डज्झइ मन्दिरं ।
'भयवं " अन्तेउरं तेणं, "कीस णं "नावपेक्खह ॥ ११२ ॥ भो! मिथिलायां शीतच्छाये, मनोरमे, पत्रपुष्पफलोपेते, सदा बहूनां बहुगुणे, चैत्ये वृक्षे; मनोरमे चैत्ये वातेन ह्रियमाणे
दुःखिता अशरणा आर्ता एते खगाः क्रन्दन्ति ॥ १०९, ११०॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितो देवेन्द्रो,
नमिं राजर्षिं तत इदमब्रवीत् ॥ १११ ॥
भगवन् !, एषोऽग्निश्च वायुश्च, एतन् मन्दिरं दह्यते,
तेन अन्तःपुरं कस्मान् नावप्रेक्षसे ? ||११२ ||
હે ભાગ્યવંત ! મિથિલા નગરીમાં શીતળ છાયાવાળું; મનોહર, પાંદડાં, પુષ્પો અને ળથી શોભતું, હંમેશા અનેક લોકોને ઘણા ગુણોને કરનાર એવું રમણીય ચૈત્ય વૃઘ્ર પવનથી હાલતે છતે દુ:ખી, શરણ વિનાના અને પીડિત થયેલા આ પક્ષીઓ આક્રંદ કરી રહ્યા છે. ૧૦૯,૧૧૦
આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા શક્રેન્દ્ર મહારાજા નમિરાજર્ષિને ત્યાર પછી આમ ક્લે છે. ૧૧૧
હે ભગવન્ ! આ આગ અને પવન આ મહેલને બાળી રહ્યા છે, તો પછી (બળતાં) અન્ત:પુરનું શું કામ ધ્યાન રાખતા નથી ?. ૧૧૨
मा. २१