SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શતાબ્દી વર્ષ વિ.સં. ૨૦૪૬માં પ્રભુ પ્રતિષ્ઠા કરાવનાર મહાનુભાવો નૂતન દેવકુલિકામાં શ્રી સેરીસા પાર્શ્વનાથજી :-શ્રીમતી કમળાબેન નગીનદાસ વીરજી વોરા. સુરેન્દ્રનગર નૂતન દેવકુલિકામાં શ્રી આદીશ્વરજી ઃ શાહ પ્રેમચંદ વાડીલાલ સાયલાવાળા હાલ બોરીવલી મુંબઈ - નૂતન દેવકુલિકામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી વકીલ ઉમેદચંદ બેચરદાસ-સુરેન્દ્રનગર હાલ મુંબઈ. નૂતન દેવકુલિકામાં શ્રી વિઘ્નહર પાર્શ્વનાથજી કોઠારી રમણલાલ છગનલાલ-મુંબઈ. શ્રી વાસુપૂજ્ય સ્વામિજીનું પરિકરઃ વકીલ ઉમેદચંદ બેચરદાસસુરેન્દ્રનગર, હાલ. મુંબઈ. મૂળનાયકજીના ગભારામાં શ્રી કુંથુનાથજી સપરિકરઃ શાહ કસ્તૂરચંદ દીપચંદ-સુરેન્દ્રનગર મૂળનાયકજીના ગભારામાં ચામરધારી શ્રી મહાવીસ્વામિજી શેઠ વીરપાળ ગફલભાઈ સીતાપુરવાળા. શ્રીસુવિધિનાથજીના ગભારામાં શ્રી શ્રેયાંસનાથજીઃ શાહ સુરેશકુમાર મૂળચંદભાઈ-પાર્લા મુંબઈ શ્રી શાંતિનાથજીના ગભારામાં શ્રી મહાવીસ્વામિજી : શાહ ફકીરચંદ ગુલાબચંદ-સુરેન્દ્રનગર, કોલી મંડપમાં જમણી બાજુએ શ્રીમલ્લિનાથજી : શ્રીમતી નારંગીબેન વૃજલાલ વીરજી વોરા. સુરેન્દ્રનગર કોલી મંડપમાં ડાબી બાજુએ શ્રી સુવિધાનાથજી શ્રીમતી મરઘાબેન રસિકલાલ શાહ લીબડીવાળા શ્રી ગૌતમસ્વામિજી શાહ સવાઈલાલ શાંતિલાલ સુરેન્દ્રનગર. શ્રી પુંડરીકસ્વામિજી. શાહ દીપંદ હરગોવિંદદાસ લીંબડીવાળા
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy