________________
२४७
उव-उवसिद्धगिरिं (उपसिद्धगिरि) सिद्धगिरिणो समीवं= सिनि२पासे. अणु-अणुजिणं (अनुजिनम्) जिणस्स पच्छा- जननी पा७. जह-जहसत्तिं (यथाशक्ति) सत्तिं अणइक्कमिअ- शत भुण.
जहविहिं (यथाविधि) विहिं अणइक्कमिअ- [१५ भुण. अहि (अधि)- अज्झप्पं (अध्यात्मम्) अप्पम्मि इइ (आत्मनि इति)
मात्माने विष. पइ- पइनयंर (प्रतिनगरम्) नयरं नयरं ति- ६२६ नामां. पइदिणं- (प्रतिदिनम्) दिणं दिणं ति- ईमेश. पइघरं- (प्रतिगृहम्) घरे घरे त्ति- ६२ घे२.
७ एकसेस (एकशेष) समास
| સ્વરૂપ સંબધી સમાન રૂપવાલા પદોનો સમાસ કરતાં એકપદ રહે છે અને બાકીનાં લોપ થાય છે, તે એકશેષ સમાસ કહેવાય છે. जिणा (जिनाः)-जिणो अ जिणो अ जिणो अत्ति. नेत्ताइं (नेत्रे)-नेत्तं च नेत्तं च त्ति.
१३५ संबन्धी पिअरा (पितरौ)-माआ य पिआ य त्ति. ससुरा (श्वशु)-सासू अ ससुरो अ त्ति.
આ પ્રમાણે સંક્ષેપથી અહિંઆ સમાસો બોધને માટે આપ્યા છે. વાસ્તવિક રીતે તો સંસ્કૃતના નિયમાનુસાર જ પ્રાકતમાં સમાસો થાય છે. શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજીએ પણ પોતાના આઠમાં અધ્યાયમાં (૮-૧-૧) સૂત્રમાં સમાસ પ્રકરણને માટે સંસ્કૃતની પેઠે જ ભલામણ કરેલી છે, માટે વિદ્યાર્થીઓએ સંસ્કૃતના નિયમો ધ્યાનમાં રાખી સમાસો કરવા.
પ્રાકૃતવાક્યોનું ગુજરાતી - સંસ્કૃત. साहवो मणसा वि न पत्थेन्ति बहुजीवाउलं जलारंभं । समासविग्रहः-बहुणो य एए जीवा बहुजीवा (कर्मधास्यः) ।