________________
१०९ તું અકાર્ય ન કર અને સત્ય બોલ. गुरूणं विणएण वेयावडिएण य नाणं पढे ।
गुरूणां विनयेन, वैयावृत्येन च ज्ञानं पठेत् । ગુરુઓનાં વિનય અને સેવા વડે જ્ઞાન ભણવું જોઈએ. अत्थो च्चिअ परिवड्ढउ, जेण गुणाः पायडा हुंति ।
अर्थ एव परिवर्द्धताम्, येन गुणाः प्रकटा भवन्ति ।
ધન નિચે વધો, જેના વડે ગુણો પ્રકટ થાય છે. जइ सिवं इच्छेह, तया कामेहिन्तो विरमेज्ज ।
यदि शिवमिच्छेत, तदा कामेभ्यो विरमेत । જો તમે મોક્ષને ઈચ્છો છો, તો કામોથી-ઈચ્છાઓથી અટકો. सज्जणे तुम्हे मा निन्देह । सज्जनान् यूयं मा निन्दत ।
तमे सनोनी निंन शे. पाणीणं अप्परं नाणं दंसणं चरितं च अत्थि, न अन्नं किं पि, तओ तेहिं चिय संसारा पारं वच्चेह । प्राणिनामात्मीयं ज्ञानं दर्शनं चारित्रं च सन्ति, नाऽन्यत् किमपि, ततस्तैरेव, संसारात् पारं व्रजत । પ્રાણીઓને પોતાનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, બીજું કાંઈ નહીં, તેથી તેના વડે જ સંસારથી પાર પામો. सढेसु माइं वीससेज्जइ । शठेषु मा विश्वस्यात् । લુચ્ચાઓ ઉપર વિશ્વાસ ન રાખવો જોઈએ. सज्जणेहिं सद्धिं विरोह कया वि न कुज्जा ।
सज्जनैः सार्धं विरोधं कदापि न कुर्यात् । સારા માણસો સાથે ક્યારેય વિરોધ ન કરવો જોઈએ. हे ईसर !, अम्हारिसे पावे जेणे रक्ख रक्खेहि ।।
हे ईश्वर !, अस्मादृशान् पापाञ् जनान् रक्ष रक्ष । હે ઈશ્વર !, અમારા જેવા પાપી માણસોનું રક્ષણ કરો, રક્ષણ કરો.