________________
व्यञ्जनसंधि
છે
नकारस्य सानुनासिका लः, शेषाणां निरनुनासिकः। तद्लूनम् तल्लूनम् । भवान् लिखति, भवाँल्लिखति ।।
પદને છેડે આવેલા ત વર્ગના નિરનુનાસિક વ્યંજન પછી 1 યૂ ટુ ધુ પછી તરત જ ટૂ આવેલ હોય તે તે નિરનુનાસિક વ્યંજનને બદલે નિરનુનાસિક ૪ બેલાય તથા સાસુનાસિક વ્યંજન પછી–ન પછી ૪ આવેલ હોય તે જ ને બદલે સાનુનાસિક ૪ બેલાય છે.
વિનુનાસિવ – તન્ + સૂનમ્ – ત+સૂનમ્ = તરસૂનમ્ = તે લણાયું–કપાયું.
सानुनासिक - भवान् + लुनाति - भवॉलू + लुनाति - भवाल સુનારિ – તમે લણે છે-કાપે છે.
इति महोपाध्याय श्री कीर्तिविजयगणि शिष्योपाध्याय .. श्री विनयविजयगणि विरचितायां हैमलघुप्रक्रियायां
કલનધિઃ સમાત ! આ બે વિભક્તિઓ ૧–૧–૧૮ સૂત્રમાં ગણી બતાવેલી છે. નામેની ત્રણ જાત છે (૧) નરજાતિ, (૨) નારીજાતિ, (૩) નાન્યતરજાતિ. નામના બે પ્રકાર છે. સ્વરાંત-છેડે સ્વરવાળું, ચજનાન–છેડે વ્યંજનવાળું.