________________
समास प्र०
३७९ પ્રમાણે ત્રાસન્ન શબ્દ પ્રથમા વિભકિતથી જણાવેલા છે એથી બ્રાસન્ન અને તૂરા એ બન્નેના સમાસમાં આ નિયમ દ્વારા અસન્ન શબ્દ પહેલેા આવ્યા, પણ શ શબ્દ પહેલેા ન આવ્યા.
સન્તાનાં નાનાં સમાહારઃ કૃતિ-સપ્તનિમ્-સાંત ગંગા.
આ પ્રયાગમાં ૩/૧/૨૮ સૂત્રથી સખ્યાવાચી શબ્દ પ્રથમાકત છે માટે સપ્ત અને ના એ બંનેના સમાસના પ્રયાગમાં સપ્ત શબ્દ પહેલા આવ્યા, ના શબ્દ પહેલેા ન આવ્યા. (A) તેાએઁ” રૂ।૨૮ કૃત્તિ વિતòાવ:। નિ इति भवति
''
•દâત્સાવ્યયીમાવી ત્યથથીમાવાજીીનવાય્ह्रस्वत्वम् । नामसंज्ञायां स्यादिः -
એકાથ્ય-અકપધ-એક પદપણુ અર્થાત્ પો જુદાં જુદાં હાવા છતાં પરસ્પર અની એવી સંગતિ હાય છે તેથી તેને અની અપેક્ષાએ એક પદપણામાં જ લેખવામાં આવે છે, તેમ થવાથી સમાસ, નામધાતુ અને તદ્વૈિતનાં રૂપામાં એક નામ હાય કે વધારે જુદાં જુદાં નામેા હાય તે પશુ તેમનું ઉપર જણાવેલું એકપદપણુ· સચવાઈ રહેવાને લીધે સમાસ, નામધાતુ અને તદ્વિતનાં એક નામ કે જુદાં જુદાં નામેાને લાગેલી વચલી સ્યાદિ વિભકિતના લેાપ થઈ જાય છે.
સમાસ-ચિત્રા પાવ: ચક્ષ્ય સા=વિત્રમુ:-જેની પાસે કાબર