________________
३२०
हेमलघुप्रक्रियाव्याकरणे रुच्यर्थैः कृप्यर्थैर्धारिणा च योगे यथासङ्ख्य प्रेयविकारोत्तमणेभ्यश्चतुर्थी स्यात् । मैत्राय रोचते धर्मः । मूत्राय कल्पते यवागूः । चैत्राय शत धारयति ।.....
જેને રુચતું હોય-જેને રૂચિ થતી હોય–જેને અભિલાષ થતું હોય તે ઘર કહેવાય. રુરિ અર્થવાળા ધાતુ સાથે સંબંધ હોય તે ય અર્થના સૂચક ગણ નામને એથી વિભક્તિ લગાડવી. ઈવાર એટલે પરિણામ. જે વિકારસૂચક હાય-જે રૂપે વિકાર થતું હોય તે રૂપનું જે સૂચક હોય એવા ગણ નામને
– ખપવા” અર્થવાળા-ધાતુ સાથે સંબંધ હોય તે ચેથી વિભક્તિ લગાડવી અને ઉત્તમળ અર્થના સૂચક ગણ નામને ઘર ધાતુને સંબધ હોય તે ચિથી વિભકિત લગાડવી. - જેનું ધન હોય તે ધનિક ઉત્તમર્ણ કહેવાય..
પ્રેચ--મૈત્રાચ રેતે ઘ=ૌત્રને ધર્મ તરફ અભિલાષા થાય છે. અહીં મૈત્ર પ્રેય છે.
વિકાર મૂત્રાય પતે ચવા-મૂવરૂપ વિકાર માટે રાબ [રાબ મૂત્રરૂપે પરિણામ પામે છે તેથી મૂત્ર પદ વિકાર સૂચક છે.] ખપે છે એટલે સમર્થ છે.
ઉત્તમણું-ઘા-ચૈત્રાય સાત ધારયતિ-કરજદાર માણસ પોતાના લેણદાર એવા ધનિક રૌત્ર માટે સો રૂપિયાની રકમ ધારી રાખે છે–રાખી મુકે છે, અહીં ધનિક રૌત્ર લેણદાર છે અને એને માટે સે રૂપિયાની રકમ કરજદાર રાખી મુકે છે. રાખી મુકેલ