________________
कारक प्र०
३११
નિરંતરતા સૂચક કાલવાચી-માસ સુધારા –મહિના સુધી લાગલગટ ગેળધાણું વહેચાય છે.
મામ્ અધીરે-મહિના સુધી લાગલાગટ અધ્યયન કરે છે. નિરંતરતા સૂચક અqવાચી રોજિરિ–એક ગાઉ સુધી પહાડ આવે છે
વધારે વિસ્તારવાળો કાળ અને માર્ગ હોય ત્યાં જ નિરંતરતાને સંભવ છે એટલે એક પછ કે એક સૂક્ષ્મ કે ના માન જેવા શબ્દો નિરંતરતા બતાવી શકતા નથી.
- / સિદ્ધૌ તૃતીયા ૨૨/૪
मासेनावश्यकमधीतम् । सिद्धाविति किम् ? मासमधीतो नत्वाचारोऽनेन गृहीतः ।
વાક્યમાં ક્રિયાની સિદ્ધિ એટલે ક્રિયા કરવાથી પ્રાપ્ત થતા ખરા ફળની નિપત્તિ જણાતી હોય તે કાળવાચી ગણ નામને ત્યા માર્ગ વાચી ગૌણ નામને ત્રીજી વિભક્તિ થાય છે. ત્રીજી વિભક્તિ એટલે ટા, ગ્રામ્, મિ
કાળવાચી–માણેન માણwાં મારૈ સા ગાવાયH,ધીરએક મહીના સુધી, બે મહીના સુધી, અને ઘણા મહિનાઓ સુધી આવશ્યકનું અધ્યયન કર્યું અને તે પ્રમાણે આચરણ પણ કર્યું.
માણમ્ ગીત ગાવા સનેન ઝુણીત –મહિના સુધી