________________
२६४
हैमलघुप्रक्रियाव्याकरणे
તે ધાતુ સાથેના ઉપસર્ગાના ખાસ કોઈ અર્થ જ હાતા નથી. ઉપર જે ત્ર આદિ શબ્દો જણાવેલાં છે. તેમાંના ‘પૂજા' અર્થવાળા सु અને અત્તિ, ‘ગતિ’ અવાળા ધિ અને ર અને ‘અતિક્રમ’ અર્થવાળા અતિ-એટલા શબ્દો આ નિયમમાં લેવાના નથી. તેથી એ બધા એટલે સુ, અતિ, અધિ, વર અને ત્તિ એ પાંચ શબ્દો સૂત્રમાં જણાવેલાં અર્થમાં જીવ ન કહેવાય.
ઉપસગ` વિના – નતિ = લઈ જાય છે.
B
ઉપસગ સહિત – X + નfત્ત = પ્રનર્યાત્ત = સ્નેહ કરે છે. રિ + નfત્ત = નિયંત્તિ = પરણે છે.
=
ત્ર તથા ર્િ ઉપસર્ગ હાવાથી રૂ ના ન થઈ શકયેા છે. વૃક્ષ' વૃક્ષમ મિસેજ – વૃક્ષે વૃક્ષે પાણી છાંટવુ".-અહી મિ ના સંબંધ ધાતુ સાથે નથી પણુ વૃક્ષ નામ સાથે છે તેથી મિ ઉપસર્ગ ન કહેવાય. ઉપસ ન થયા તેથી મષેત્ર રૂપ ન થાય. સુત્તિષ્ઠ મવત્તા-તમે સારું છાંટયુ'. આ પ્રયાગમાં સુ પૂજા અથ વાળા છે.
અતિન્નિત્તમવતા-તમે ખૂબ છાંટયુ. આ પ્રયાગમાં ત્તિ અતિક્રમ અને સૂચક છે.
ઉપરના બન્ને પ્રત્યેાગામાં હુ અને અતિ ઉપસર્ગ ન કહેવાયાથી મુવિમ્ તથા અતિષિમ્ એ પ્રમાણે ન થયું.
અત્તિસિવા-ખૂબ-હદ બહાર-છાંટીને. અહી* અતિક્રમ’ અવાળા અતિ ઉપસર્ગ ન હેાવાથી અતિવિષ્ય રૂપ થયુ' નથી.