________________
२५०
हैमलघुप्रक्रियाव्याकरणे
યારિવિમરચન્તામ=સહંજુ=અધુર – અહંકારવાળે. અહમ્ એક સ્વતંત્ર પદ છે. તેને ૭/૨/૧૭ સૂત્ર દ્વારા ચુમ્ પ્રત્યય લાગે છે. એ રીતે બહંદુ નામ તૈયાર થાય છે. તે નામનું પ્રથમાનું એકવચન અહં થાય. અહી ઉદાહરણરૂપે જણાવેલું અટું પ વિભકત્યંત મહંની સાથે બરાબર મળતું આવે છે માટે બધુ: અવ્યય ગણાય. વિભકત્યંત મહંદુ નામને બધી વિભક્તિઓ લાગે અને તેથી તેન–મધુ નાં
अहंयुः अहंयू अहंयवः अहंयुम् अहंयू अहंयून्
–એમ અનેક જુદાં જુદાં રૂપ થાય છે, ત્યારે અવ્યરૂપ બનેલા પદને જુદી જુદી વિભક્તિએ તે લાગે, પણ તેનાં જુદાં જુદાં રૂપે ન થાય. તમામ વિભક્તિઓમાં તે એક સરખું જ રહે–એ તેની અવ્યયસંજ્ઞાનું પરિણામ છે. - યમુ-કેવી રીતે, કયા પ્રકારે, જિ એક સર્વનામ છે. (તેને ૭/૨/૧૦૨ સૂત્ર દ્વારા) [ fજન્મ =+થમૂત્રથમ્ - કચે પ્રકારે-કેવી રીતે-કેમ] થ૬ પ્રત્યય લાગવાથી થનું પદ બને છે.) અહીંનું “થમ” રિશ્ન માંથી બનેલા બન્ને બરાબર મળતું આવે છે. તેથી તે અવ્યય કહેવાય છે.
કૃત-કયાંથી અથવા શાથી. વિમ્ સર્વનામને (ર૮૯ સૂત્ર દ્વારા તા=તિ-ક્યાંથી અથવા શાથી) તત્ પ્રત્યય લાગીને પુતઃ પદ બને છે. પ્રસ્તુતઃ તાઃ પદ એ વિમ માંથી બનેલા યુકત ને બરાબર મળતું આવે છે માટે અવ્યય કહેવાય.