________________
युष्मदस्मदाः प्रक्रिया
२१३
કેાઈ પણ પદથી પછી આવેલા અને પાદની આદિમાં આવેલાં યુઘ્નત્ તથા અમર્ શબ્દના વમ્, નસ્ વાર્, સૌ, તે મે તથા સ્વા મા રૂપે! ન થાય.
અક્ષરાના જે સમૂહમાં અમુક નિયમ માત્રામેના તથા અમુક નિયત અક્ષરાના જ ઉપયાગ કરવાના નિયમ હાય તે અક્ષરેાના સમૂહ વાર કહેવાય.
वीरो विश्वेश्वरे। देवा युष्माकं कुलदेवता ।
स एव नाथेो भगवान् अस्माकं पापनाशनः ॥
– વીર, સમગ્ર જગતના ઈશ્વરરૂપ દેવ છે, તે તમારા કુલ દેવતા છે અને તે જ નાથરૂપ ભગવાન અમારાં પાપાના નાશ કરનાર છે.
આ શ્લેાકમાં પૂર્વાધમાં બીજા પાદની આદિમાં ચુમ્મટ્ ( યુમાર્ ) શબ્દ આવેલેા છે તેથી તેના वस् પ્રત્યેાગ ન ખાલાય તે જ રીતે આ જ લેાકના ઉત્તરાર્ધમાં પશુ ખીજા પાદની આદિમાં મત્ ( અમ્મામ્ ) શબ્દ આવેલા છે તેથી તેના नस् પ્રયાગ ન મેલાય.
॥ २२ ॥ चाऽहवैवयोगे २ | १ | २९
च अह ह वा एव इति पञ्चभियेगे वस्नसादिन स्यात् । ज्ञानं युष्माँश्च रक्षतु ।
किञ्च यथा युग्विभक्तिषु वस्नसादय उक्तास्ताथाऽयुविभक्तिष्वपि क्वचिदिष्यन्ते ।