________________
युस्मदस्मदोः प्रक्रिया धर्मो रक्षतु वो लेोका धर्मो रक्षतु नः सदा । नमो वः श्रीजिनाः शुद्ध ज्ञान नो दीयतां धनम् ।
दर्शन वो जिनाधीशाः पाप हरति नो रयात् । पक्षे धर्मो युष्मान् रक्षतु इत्यादि ।।
બીજા કોઈપણ પદ પછી આવેલા અને બેકી સંખ્યાની બહુવચની વિભક્તિ સહિતના યુદHટૂ ને બદલે વા બોલ તથા બીજા કોઈ પણ પદ પછી આવેલા અને બેકી સંખ્યાની બહુવચનની વિભક્તિ સહિતના સ્મર્ ને બદલે ના બોલ, પણ જે પદ પછી શુષ્પદ્ અને કરમદ્ શબ્દો આવેલા હોય, તે પદ અને પુત્ર તથા અમર્ એ બને એક જ વાક્યમાં આવેલા હોય અર્થાત્ તે બંને વચ્ચે અર્થનો સંબંધ હોય જ આ વિધાન સમજવું ઘર અને નસ નું વિધાન અન્વાદેશમાં નિત્ય કરવામાં આવનારૂં છે (જુઓ ૨/૧/૧ ) તેથી અહીંનું આ વિધાન વિકલ્પ સમજવું એટલે મૂત્ ને રસ તથા કારત્ ને ના વિકલ્પ બેલવો એમ સમજવું. આ જાતનું વિકલ્પ વિધાન નીચેના ત્રણ સૂત્રોમાં પણ સમજવું એટલે ૨/૧/૨૨ માં ૨૩ માં અને ૨૪ માં સૂત્રોમાં પણ બતાવેલ વિધાન વિકલ્પ સમજવું.
ધ ને રક્ષતુ અથવા ધર્મો ગુમાન રક્ષg-ધમ તમારી રક્ષા કરો.
ધ+પુH+ા વા અથવા ગુમાન !