________________
૧૦
સજ્ઞા પ્રકરણ
१ १/२२
૨૨ મૈં કારાન્તનામ, ૧૧ સ્થન વક્ ચ] પર છતાં પદ્મ થાય છે. પદ થવાથી ર્ તા લાપ થાય છે. ૨-૧–૯૧ રાજ્ઞાનમિચ્છતિ રાનીયતિ ૩-૪-૨૩, ૪-૩-૧૧૨૫ રાત્ત્તવાચરતિ રાખાયતે ૩-૪--૨૬, ૪-૩-૧૦૮ । અચર્મ (અનર્મવાન્) ચર્મ (ધર્મયાન) મતિ અતિ, ધર્માંતે ૩-૪-૩૦ | नं क्ये १।१।२२
૨૩ મત્વર્થ પ્રત્યય પર છતાં સ્ કે ર્ અંતવાળું નામ પદ્દ થતું નથી. યરાથી ૭–૨-૪૭ । સહિત્યાનું ૧-૧-૨૧ના અપવાદ नस्तं मत्वर्थे १।१।२३
૨૪. સમાસના અંતે રહેલ શબ્દની પદ સંજ્ઞા થતી નથી. ટ્ીર્ઘસથિ+X [1]=રીયંસથઃ ૭-૩-૧૨૬, ૭-૪-૬૮ वृत्यन्तोऽस-षे १।१।२५
૨૫ ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવનાર (વિશેષણ) પદો સહિત જે ક્રિયાપદ તે વાક્ય કહેવાય છે.
ધમાં વા રક્ષતુ, ધર્મો યુગ્મારક્ષતુ ।૨-૧-૨૧ કાઇ વખત કર્તા વિગેરે પદે ચાલુ વાત ઉપરથી સમજી જવાય છે, તેથી એકલું ક્રિયાપદપણ વાકય બને છે, વિષે । કાઇ વખત ક્રિયાપદ ચાલુ અર્થ ઉપરથી સમજી જવાય તેથી સાક્ષાત્ ક્રિયાપદ વિના એકલા વિશેષણુ પદો પણ વાકય અને છે.
શીજી મે સ્વમ્, શૉરું મમ સ્વમ્ ॥ ૨-૧-૨૩ स- विशेषणमाख्यातं वाक्यम् १।१।२६
૨૬ ધાતુ વિભકિત અને વાકય સિવાયના ખાકીના અથવાળા શબ્દને નામ કહેવાય છે. વૃક્ષઃ ૨-૨-૩૧ | अ-धातु-विभक्ति वाक्यमर्थवनाम १।१।२७