________________
( ૮ ) એ નિયમ ર શબ્દને લાગુ પડતો નથી; જેમકે, ૨ (૧જા). પણ કેટલાએક હસ્તલિખિત પુસ્તકમાં લે એવું પણ રૂ૫ માલમ પડે છે.
अत्र द्व इत्यादि संयुक्ताना मुभय लोपमाप्तौ यथादर्शनं लोपः।
ઉપલા સૂત્રને આધારે ઈત્યાદિ જોડાક્ષરેમાં પહેલા અને છેલ્લા, એવા બને અક્ષરને લેપ થઈ શકે છે પણ એને ઠેકાણે પ્રાચીન રૂઢિ જોઈને, જે વ્યંજનને લેપ કરો ઘટતો હોય, તે જ વ્યંજનને લેપ કર.
તેથી, વિદ્ કર્થ કેટલેક ઠેકાણે પહેલા વ્યંજનને લેપ થાય છે, જેમકે, વળ ( ); વિષ (દિપુન:); મૂર્ણ ( વર્ષ); સર્વે (સર્વ). - વિદ્ અધર કેટલેક ઠેકાણે છેલ્લા વ્યંજનને લોપ થાય છે; જેમકે, વીવે (ચિં); ફુક્કા (લ્યા); પર્ણ (પાસ); વિડ્યો (દિ:); કુમારું (કિગાતા). - નિ કેટલેક ઠેકાણે પહેલા અથવા બીજાને, બેમાંથી ગમે તેને, લેપ થઈ શકે છે, જેમકે, વાજું, રાઈ, દ્વાર).
૫. ટ્રેસે વા ! ૨-૮૦ द्र-शब्दे रेफस्य लुग् वा भवति ।
? ચાત્યા મા નિયમ સર્વત્ર વર્તતા ગવર્તી ભાષામાં પણ આ નિયમ બધે ઠેકાણે લાગુ પડે છે.