SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (193) ૨૮ ॥ જો મેં હૈં ॥ ?-રરૂ૬. स्वरात् परस्यासंयुक्त स्यानादेः पस्य भ हौ भवतः । સ્વરની પછી આવેલા, ખીજા વ્યંજનની સાથે નહીં જોડાએલા, અને શબ્દની શરૂઆતમાં નહીં આવેલા, એવા ને ઠેકાણે મ અને હૈં થાય છે. કૃષિર્ મ : । કેટલાએક શબ્દોમાં માત્ર મ જ થાય છે; જેમકે, રમો (તેજ); સમા (fAT). લવિત ૩ ૪: ।"કેટલાએક શબ્દમાં માત્ર હૈં જ થાય છે; જેમકે, મુત્તારું (મુols). E ચિત્ મા ાિ કેટલાએક શબ્દમાં મેં અને ૢ બન્ને થાય છે, જેમકે, સમાહિઞા, સેદ્દાજિત્રા, (Àાજિન્હા); સમરો, સહયો, ( Aì ). સ્વરા વિત્યેવ । ‘“ સ્વરની પછી આવેલા ’′ ના જ મેં અને મૈં થાયછે; તેથી, શુંર્ (ગુર્દાતિ) શબ્દમાં ને મ કે ક્રૂ થતા નથી. અસંયુ સ્પેઘેવા‘બીજા વ્યંજનની સાથે નહીં જોડાએલા’ ના જ મ કે હૈં થાય છે; તેથી, પુર્જા (પુછ્યું) શબ્દમાં ને મ કે હૈં થતું નથી. અનાવા વિષેવ । ‘“શબ્દની શરૂઆતમાં નહીં આવેલા” ને જ મ કે હૈં થાયછે; તેથી, જળો શબ્દમાં ના મ કે હૈં થતા નથી,' ૧. શૌરણેયાંય ચ। શૌસેની ભાષામાં ના ૬ જ થાય છે.
SR No.023387
Book TitleLaghu Ane Bruhat Prakrit Vyakaran
Original Sutra AuthorN/A
AuthorDalichand Pitambardas
PublisherDalichand Pitambardas
Publication Year1905
Total Pages574
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy