________________
સંસ્કૃતમાં નામે મતદૂ (ત) પ્રત્યય લાગે છે, તેને ઠેકાણે માહુ, છ, 3g, મા, વ, રૂત, ર, અને એ પ્રત્ય લાગે છે, જેમકે, ક્ષાત્, (ર્જાવાન ); frદાર્ (નિદ્રાવાન); विआरिल्लो (विकारवान ); धणालो (धनवान् ); इत्यादि.
यथादर्शनमेते प्रयोक्तव्या न सर्वे सर्वत्र ।
બેલાતી ભાષામાં કે લખેલાં પુસ્તકમાં, જે શબ્દને જે પ્રત્યય લગાડવાની રૂઢિ જણાતી હોય, તે શબ્દને તેજ પ્રત્યય લગાડ કેવળ, ગમે તે શબ્દને ગમે તે પ્રગ્યય લગાડીએ, તેઓ ચાલશે, એમ સમજવું નહીં.
દૃષ્ટિ વારે ના રોપિપુ ઘનતે ૨-૨૬૪ કેટલાએકના મત પ્રમાણે, તુને ઠેકાણે ૪ અને ૩છું પ્રત્યયેને ઉપયોગ સિદ્ધાન્ત શૌમુવીમાં શેષ પ્રજા નામના ભાગમાં કહેલ છે ત્યાં તેના જે અર્થ કહ્યા છે, તે જ અર્થમાં તે પ્રત્યને માતમાં ઉપગ કર જોઈએ; જેમકે, gઈ (પૌરી, પુરમાં); ગાપુરું (ગામ).
૨૨. વતે છે –૫૦ वतेः स्थाने व्य इसादेशो भवति ।
સંસ્કૃતમાં વવ પ્રત્યય છે, તેને ઠેકાણે દ્વિત્વ થાય છે, જેમકે, મga (Fધુવન્).