SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધદંડિકાસ્તવ ૧૩૯ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૪ લાખ રાજાઓ અનુત્તરમાં ગયા. એમ અસંખ્ય લાખ સુધી ઉત્તરોત્તર ૧ લાખ – ૧ લાખની વૃદ્ધિ જાણવી. મોક્ષમાં ગયેલા ૨ લાખ ૩લાખ૪ લાખ પ લાખ યાવત્ અસંખ્ય લાખ રાજાઓ | | | | | | | | | અનુત્તરમાં ગયેલાર લાખ ૩ લાખ ૪ લાખ પ લાખ યાવત્ અસંખ્ય લાખ રાજાઓ ત્યારપછી ૪ ચિત્રાંતરસિદ્ધદંડિકાઓ છે - (૪) એકોત્તરસિદ્ધદંડિકા - એકથી શરૂ થાય અને ઉત્તરોત્તર ૧-૧ વધે. સમસંગસિદ્ધદંડિકા પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૩ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૪ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી પ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૬ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ એકોત્તર વૃદ્ધિથી રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા. યાવત્ અસંખ્ય રાજાઓ મોક્ષમાં અને અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયા. મોક્ષમાં ગયેલા | ૧ | ૩ ||૭| ૯ |૧૧|૧૩ /૧૫ યાવત્ અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયેલા ર0 1 1 ૮૧/૧ર/૧૪/૧૬/ યાવતુ અસંખ્ય રાજાઓ ||||| (૫) વ્યુત્તરસિદ્ધદંડિકા - એકથી શરૂ થાય અને ઉત્તરોત્તર ૨-૨ વધે. એકોત્તરસિદ્ધદંડિકા પછી ૧ રાજા મોક્ષમાં ગયા. પછી ૩ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી પ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૭ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ ઉત્તરોત્તર ૨-૨ની વૃદ્ધિથી રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા. યાવત્ અસંખ્ય રાજાઓ મોક્ષમાં ગયા અને અસંખ્ય રાજાઓ અનુત્તરમાં ગયા.
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy