________________
૧૩૮
શ્રીસિદ્ધદંડિકાસ્તવ આમ નિરંતર અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ - ૧૪ લાખ રાજાઓના આંતરે મોક્ષમાં ગયેલા રાજાઓની સંખ્યામાં ૫૦ સુધી ૧-૧ ની વૃદ્ધિ કરવી. દરેકમાં અસંખ્યવાર જાણવું. એટલે છેલ્લે નિરંતર અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ - ૧૪ લાખ રાજાઓના આંતરે ૫૦ – ૫૦ રાજાઓ મોક્ષમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું. અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ મોક્ષમાં ગયેલા 17 | ૧ /
1 | અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ મોક્ષમાં ગયેલા
૨ | અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર
૨ /
રાજાઓ
|
|
|
|
મોક્ષમાં ગયેલા
૩
|
- ૩} |
૩ | અસંખ્યવાર
રાજાઓ
અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ
| | | મોક્ષમાં ગયેલા ૨૦ | ૫૦' ૫૦'| ૫૦ | અસંખ્યવાર રાજાઓ (૩) સમસંગસિદ્ધદંડિકા -
પ્રતિલોમસિદ્ધદંડિકા પછી ૨ લાખ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૨ લાખ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૩ લાખ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૩ લાખ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૪ લાખ