SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રીસિદ્ધદંડિકાસ્તવ આમ નિરંતર અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ - ૧૪ લાખ રાજાઓના આંતરે મોક્ષમાં ગયેલા રાજાઓની સંખ્યામાં ૫૦ સુધી ૧-૧ ની વૃદ્ધિ કરવી. દરેકમાં અસંખ્યવાર જાણવું. એટલે છેલ્લે નિરંતર અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ - ૧૪ લાખ રાજાઓના આંતરે ૫૦ – ૫૦ રાજાઓ મોક્ષમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું. અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ મોક્ષમાં ગયેલા 17 | ૧ / 1 | અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ મોક્ષમાં ગયેલા ૨ | અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર ૨ / રાજાઓ | | | | મોક્ષમાં ગયેલા ૩ | - ૩} | ૩ | અસંખ્યવાર રાજાઓ અનુત્તરમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર રાજાઓ | | | મોક્ષમાં ગયેલા ૨૦ | ૫૦' ૫૦'| ૫૦ | અસંખ્યવાર રાજાઓ (૩) સમસંગસિદ્ધદંડિકા - પ્રતિલોમસિદ્ધદંડિકા પછી ૨ લાખ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૨ લાખ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૩ લાખ રાજાઓ મોક્ષમાં ગયા. પછી ૩ લાખ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૪ લાખ
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy