SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધદંડિકાસ્તવ પછી ફરી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું. ૧૩૬ પછી નિરંતર મોક્ષમાં ગયેલા ૧૪ લાખ રાજાઓના આંતરે ૩-૩ રાજાઓ અનુત્તરમાં ગયા. અસંખ્યવાર જાણવું. આમ નિરંતર મોક્ષમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ રાજાઓના આંતરે અનુત્તરમાં ગયેલા રાજાઓની સંખ્યામાં ૫૦ સુધી ૧-૧ની વૃદ્ધિ કરવી. દરેકમાં અસંખ્યવાર જાણવું. એટલે છેલ્લે નિરંતર મોક્ષમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ રાજાઓના આંતરે ૫૦-૫૦ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું. અનુત્તરમાં ગયેલા |રાજાઓ મોક્ષમાં ગયેલા ૧૪લાખ | ૧૪ લાખ ૧૪લાખ ૧૪ લાખ અસંખ્યવાર |રાજાઓ ૧ અનુત્તરમાં ગયેલા રાજાઓ ૧ ર - ર ૧ - ૧ મોક્ષમાં ગયેલા ૧૪ લાખ | ૧૪ લાખ | ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર |રાજાઓ ૨ ૧૪ લાખ ૨ અસંખ્યવાર અસંખ્યવાર
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy