________________
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
પછી ફરી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. પછી ૧૪ લાખ રાજાઓ નિરંતર મોક્ષમાં ગયા. પછી ૨ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.
૧૩૬
પછી નિરંતર મોક્ષમાં ગયેલા ૧૪ લાખ રાજાઓના આંતરે ૩-૩ રાજાઓ અનુત્તરમાં ગયા. અસંખ્યવાર જાણવું.
આમ નિરંતર મોક્ષમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ રાજાઓના આંતરે અનુત્તરમાં ગયેલા રાજાઓની સંખ્યામાં ૫૦ સુધી ૧-૧ની વૃદ્ધિ કરવી. દરેકમાં અસંખ્યવાર જાણવું. એટલે છેલ્લે નિરંતર મોક્ષમાં ગયેલા ૧૪ લાખ ૧૪ લાખ રાજાઓના આંતરે
૫૦-૫૦ રાજાઓ અનુત્તરમાં ગયા. આમ અસંખ્યવાર જાણવું.
અનુત્તરમાં ગયેલા
|રાજાઓ
મોક્ષમાં ગયેલા ૧૪લાખ | ૧૪ લાખ ૧૪લાખ ૧૪ લાખ અસંખ્યવાર
|રાજાઓ
૧
અનુત્તરમાં ગયેલા રાજાઓ
૧
ર
-
ર
૧
-
૧
મોક્ષમાં ગયેલા ૧૪ લાખ | ૧૪ લાખ | ૧૪ લાખ ૧૪ લાખ અસંખ્યવાર
|રાજાઓ
૨
૧૪ લાખ
૨
અસંખ્યવાર
અસંખ્યવાર