________________
પોષ મહિને
પ્રસંગેાપાત વાત નિકળતાં પૃષ્ઠ ગણિવય શ્રીના પેાતાના આઠ ખાલમુનિઓને લઘુવૃત્તિ ભણાવતી વખતે, પુસ્તકની દુર્લભતા અને ભણનારને ઉપયેગી થાય તેવા વ્યવસ્થિત સ`પાદ્ઘનવાળા પુસ્તકની ખામીના સ્વાનુભવ સાંભળી અમાએ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરવા ધારેલ લઘુવૃત્તિ વ્યાકરણના પુનમુદ્રણની વાત રજુ કરી.
પુ૦ ગણિવય જેથી અમાને ખૂ* આનન્દ્વ થયા.
એ સ’પાદનની જવાબદારી સ્વીકારી,
પૂ॰ ગણિવર્ય શ્રીના સ્વાનુભવ પ્રમાણે ભણનારા ખાલમુનિ કે તરૂણુ શ્રમણ-શ્રમણીઓના મને વૈજ્ઞાનિક દૃષ્ટિકાણુથી એછા પ્રયત્ને, નક્કર શૈલિથી, ઉમગઉત્સાહપૂર્વક વ્યાકરણ જેવા ગેાખણપટ્ટીપ્રધાન વિષયમાં આગળ ધપી શકે, તે આશયથી ગ્ર'પાદનની આગવી શૈલિથી પૂ॰ ગણિવર્ય શ્રીએ પ્રયત્નપૂર્વક આ મુદ્રણમાં ધ્યાન આપ્યું છે, જે બદલ મા તેઓના આભારી છીએ.
અમારા સ્વ॰ પિતાજી જેશિંગભાઈ કાલીદાસ શાહે શાસનસમ્રાટ, प्रौढ પુણ્ય પ્રતાપી, સ્વ॰ પૂર્વ આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઢારવણી