SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ શારી શાંતિના શ્વાસ લેતા અને પછી લેાજન જમતા. તેઓ સવારના કમ સામે સિંહ સમાન શૂરવીર બનીને ઝઝૂમતા કારણ કે દશ જીવાને પ્રતિમાધ પમાડયા પહેલાં જમતા નથી તેથી કમાં સામે સિંહ સમાન બનતા. સાંજના કર્માં સામે શિયાળ સમાન બની જતા. સમય વીતતા બાર ખાર મહિના નહિ પણ બાર બાર વર્ષોંના વહાણાં વાયા. એક વાર ઘેાડા સમયમાં નદીષેણે નવ જીવાને પ્રતિધ પમાડયા પણ દશમે જીવ એવા મળશેલીયા પથ્થર જેવા સાની મન્યેા કે એ કઈ રીતે ખૂઝતા નથી ત્યારે “ખાધા મારી તુ' મા, દાળ ઉપરથી ઊઠી શીરા ઉપર જા.” એવુ' આ નદીષેણુ કરતા નથી. કામલત્તા કહે છે તમારા ભેાજનના ઠીકરા કયાં સુધી સભાળુ* ! સાંજ પડવા આવી તાય હજુ પરવારતા નથી. ભારે ગુ'દર જેવા ચીકણા. એક જીવ એ મૂઝશે તે તેમાં તમારી લકા કયાં લૂંટાઈ જવાની છે! નદીષેણુના નિયમ એટલે નિયમ. દશમે સેાની કોઈ રીતે મૂઝતા નથી ને ખીજો કોઈ દેખાતા નથી, ત્યારે કામલત્તા કટાળીને કહે છે કે બીજો કોઈ દશમા ન મળે તે તમે તા છે જ ને! સિદ્ધિ મજાકના આ શબ્દોએ તા સાચુ' તાક્યું તીર જાગ્યા કેશરી સિંહ સૂતેલા તોડીને જ જીર, ગણિકાના વિનાદી વેણે આજ ઉઘાડયા નેણુ પીરસ્યા ભાજન પડયા રહ્યા ને નીકળ્યા નંદીષેણુ, કામલત્તા નદીષેણુના વિલાસને જાણતી હતી પણ વિરાગને પિછાણુતી ન હતી. વિલાસથી વિરાગનું તત્ત્વજ્ઞાન ગહનમાં ગહન ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. માનવીની જડ આંખની કીકી ફેરવવા માટે ઓપરેશન કરવુ પડે છે અને તેમાં ખસે સૂક્ષ્મ દ્વારા વાપરવામાં આવે છે, તે દ્વારા એક ઝીણીગાંઠ મરાય છે, તેથી લેાહી આંખની નસમાં ક્રતુ' થઈ જાય છે, તેમ વિલાસને જ્યારે વિરાગમાં ફેરવવામાં આવે છે ત્યારે સૂક્ષ્મ તપ અને સંયમરૂપી ગાંઠ દ્વારા આત્માનું જ્ઞાન-દન ચારિત્રરૂપ લોહી ફરતું થઈ જાય છે. વિલાસ જ્યારે વિરાગના રૂપમાં ફેરવાય છે ત્યારે દુનિયાના પાતાળમાં રહેલી વસ્તુ થાડી વારમાં સપાટી ઉપર લાવી શકાય છે અને એક ચપટીમાં જગતને થૂ* પણ કરી શકાય છે. "" કામલત્તાએ નદીષેણુને કહ્યું કે “દશમા તમે. ” આ શબ્દોથી તરત જ ન’દીષેણુના વિચારે વળાંક લીધા અને કામલત્તાને હાથતાળી દઈને નિર્મળ ઝરણાની માફ્ક ગુરૂ પાસે પ્રાયશ્ચિત લેવા ચાલી નીકળ્યા, ત્યારે કામલત્તાના દિલમાં આંચકો આવ્યા પણ નટ્વીષેણુ મહિષ હવે લપટાય ખરા ? ના. હવે લપટાય તે ખીજા. નિકાચિત ભાગાવલી ક પૂરુ થયું. નદીષેણુ મહિષ ના મહાન આત્મા ગુરૂ શરણમાં પહેાંચી ગયા. વિલાસના પથે ગયેલો આત્મા વિરાગી બની ગયા. ગુરૂદેવ પાસે પ્રાયશ્ચિત લઈ ને પેાતાનું જીવન સુધારી લીધુ'. નદીષેણે જ્યારે આત્મા તરફ દોટ મૂકી એવા તરત જ શા. ૧૫
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy