________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ-પરાક્રમ-એલ ૭૧-૭૨-૭૩ મા
૪૧૧
શ્વાસેાવાસને રોકે છે. પછી પાંચ લઘુ અક્ષરના ઉચ્ચાર થઈ શકે તેટલા સમયની સ્થિતિ ભોગવતાં તથા સમુચ્છરક્રિયા નામના શુકલધ્યાનના ચતુર્થભેદનું ધ્યાન ધરતાં, વેદનીય કર્મ, આયુ:કમ, નામકર્મ તથા ગાત્રક એ ચાર અાતી કર્મો જે બાકી રહ્યાં હોય છે તેનેા એક સાથે ક્ષય કરે છે.
ત્યારબાદ ઔદારિક, તૈજસ્ અને કા`ણુ એ ત્રણે સરળશ્રેણિને પ્રાપ્ત કરી, ઊર્ધ્વ અડુસમાન (સીધી) ગતિ સિદ્ધ, યુદ્ધ તથા મુત થાય છે.
એલ ૭૧ મા સાથે ૭૨ મા ખેાલ તથા ૭૩ મા ખેલને પારસ્પરિક ધનિષ્ટ સંબંધ છે એટલા માટે અંતિમ એ ખેલતા એક સાથે વિચાર કરવામાં આવે છે.
ખેલ ૭૧ મા, ૭૨ મા તથા ૭૩ મા ખેલમાં રાગદ્વેષ તથા મિથ્યાદ શા લાભ થાય છે એ વિષે વિશેષ વિચાર કરવામાં આવ્યેા છે.
નથી જીવાત્માને
પ્રકારનાં શરીરના ત્યાગ કરી, કરે છે અને સાકાર ઉપયાગથી
સંસારનું મૂળ કારણ ક` છે, અને કર્માનું મુખ્ય કારણ રાગદ્વેષ છે એટલા માટે જો રાગદ્વેષને નિર્મૂળ કરવામાં આવે સંસારને ઈંદ થાય અને મેાક્ષની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે રામદ્રેષ તથા મિથ્યાદર્શીનને જીતવાથી જીવાત્માને પર પરાએ તે મેાક્ષની જ પ્રાપ્તિ થાય છે, પરંતુ પ્રારંભમાં તેરમા ગુગુસ્થાનને જીવાત્મા પ્રાપ્ત કરે છે. તેરમું ગુણુસ્થાન એ તે મેાક્ષનું અંતિમ પગથીયું છે. તેરમા ગુણુસ્થાનમાં ગયા બાદ મેાક્ષની જ પ્રાપ્તિ થાય છે.
બારમા અને તેરમા ગુરુસ્થાનનું વર્ણન સર્માન જ હેાય છે કારણકે બન્ને ગુણસ્થાને ક્ષાયક ભાવના છે. મેાહનેા ક્ષય તે બારમા ગુરુસ્થાનમાં જ થઇ જાય છે. એટલા માટે આત્માનું ત્યાંથી પતન થતું નથી, પરંતુ તે તેરમા ગુરુસ્થાને ચડી આખરે મેાક્ષને પ્રાપ્ત કરે જ છે. અને એજ કારણે રાગદ્વેષને જીતી લીધા બાદ શું કરવું તે વિષે આગળ પ્રશ્નોત્તર કરવામાં આવેલ નથી કારણકે રાગદ્વેષ તથા મિથ્યાદર્શન ઉપર વિજય પ્રાપ્ત કરનાર મેાક્ષને પ્રાપ્ત કરે જ છે અને એટલા જ માટે આ પ્રશ્ન છેલ્લા કરવામાં આવ્યા છે.
રાગદ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી તેરમા ગુણુસ્થાનની જેટલી જધન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે તેટલી સ્થિતિમાંથી જ્યારે અન્તમૂહુ જેટલું આયુષ્ય બાકી રહે છે ત્યારે વીતરાગી પુરુષ યોગને નિધ કરે છે, અર્થાત્ જ્યાંથી પાછું નીચે પડવાનું નથી એવા શુકલધ્યાનને ધારણ કરીને સપ્રથમ મનાયેાગને નિરાધ કરે છે. મન સન્નીપંચેન્દ્રિયને હેાય છે. આ મનમાં જધન્યયેાગ સમજવા જોઇએ. મનેયાગનાં અસંખ્યાત ભેદ કરી પ્રત્યેક સમયમાં પ્રત્યેક ભેદને નિરાધ કરે છે અને અસંખ્યાત સમયમાં મનેયાગને સંપૂર્ણ નિરોધ કરે છે. આ જ પ્રમાણે વચનયેાગનાં પણ અસ`ખ્યાત ભેદ કરી અસંખ્યાત સમયમાં તેને નિરાધ કરે છે. વચનયોગમાં પણ જધન્યયેાગ સમજવા જોઈ એ. આજ પ્રમાણે જધન્ય કાયયેાગનાં પણ અસંખ્યાત ભેદ કરી અસખ્યાત સમયમાં તેને નિરોધ કરે છે. ત્યારબાદ શ્વાસેાચ્છવાસના નિરોધ કરે છે. પછી પાંચ લઘુ અક્ષરને ઉચ્ચાર થઇ શકે તેટલા સમયની સ્થિતિ ભાગવતાં તથા સમુચ્છન ક્રિયા નામના શુક્લધ્યાનના ચતુર્થ ભેનું ધ્યાન ધરતાં વેદનીય કર્મી, આયુ:ક, નામક તથા ગાત્રકમ એ ચાર અબ્રાતી કર્યાં જે બાકી રહ્યાં હતાં તેને ક્ષય કરે છે.