________________
૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારી
જ શુદ્ધ થવાનું પણ કહેવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે સિદ્ધ થવું અને યુદ્ધ થવું એ બન્ને એક જ વાત છે. પરંતુ અત્રે એ જ વાતને ભિન્ન ભિન્ન ધેાષથી સમજાવવામાં આવેલ છે.
કેટલાક લાંકા કહે છે કે, સિદ્ધને જ્ઞાન અને દુનના ઉપયાગ એક સાથે થાય છે. પરંતુ કેટલાક આચાટૅના એવા પણ મત છે કે, સિદ્ધોને જ્ઞાન અને દર્શનના ઉપયેગ એક સાથે રહેતેા નચી. પરંતુ જ્યારે જ્ઞાનના ઉપયાગ હાય છે ત્યારે દનના ઉપયાગ રહેતા નથી, અને જ્યારે દનના ઉપયાગ હેાય છે ત્યારે જ્ઞાનને ઉપયાગ રહેતા નથી. આ વિષય ચર્ચાસ્પદ છે. જો કાઈ ચર્ચાસ્પદ વિષયમાં આપણી બુદ્ધિ કામ કરે નહિ તે ‘ વવિાવચં પ્રમાળ' એમ કહીને સતાષ માનવા જોઈએ. પરંતુ જે વાત શાસ્ત્રમાં સ્પષ્ટરીતે કહેવામાં આવી હેાય તે વાતને તે તે જ સ્વરૂપમાં માનવી જોઇએ. સિદ્ધુને જ્ઞાન અને દનને ઉપયેાગ એક સાથે થાય છે કે નહિ એ સંબધમાં શ્રી પન્નવણા સૂત્રમાં કહેવામાં આવ્યું છે કેઃ—
केवली णं भंते! जं समयं जाणइ न तं समयं पासइ, जं समयं पासइ न तं समयं जाणइ, हंता गोयमा ।
અર્થાત્—ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા કે, હે ભગવાન ! ધ્રુવલીને જ્યારે જ્ઞાનના ઉપયેગ હાતા નથી અને જ્યારે દનના ઉપયોગ હાય છે ત્યારે નાનનેા ઉપયેગ હાતા નથી ને ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યુ કે, હા ગૌતમ ! એમ જ છે.
શાસ્ત્રનાં આ વચન પ્રમાણથી આપણે એમ માનવું જોઈએ કે, સિદ્ધને જ્યારે દર્શીનના ઉપયાગ હાય છે ત્યારે જ્ઞાનના ઉપયોગ હૈ।તેા નથી અને જ્યારે જ્ઞાનના ઉપયાગ હાય છે ત્યારે દર્દીનનેા ઉપયાગ હાતા નથી.
કહેવાના આશય એ છે કે, સિદ્ધ થયા બાદ જ્ઞાન-વિજ્ઞાન નષ્ટ થતું નથી એ બતાવવા માટે જ સિદ્ધની સાથે યુદ્ધ શબ્દના પ્રયેાગ કરવામાં આવ્યા છે. હવે સિદ્ધ, યુદ્ધ શબ્દની સાથે ‘મુક્ત' આદિ શબ્દના પ્રયાગ શા માટે કરવામાં આવ્યેા છે એ વિષે કેટલાક વિચાર ગઈ કાલે કર્યાં હતા આજે પણ તે ઉપર જરા વિશેષ વિચાર કરીએ.
મુકિત વિષે પણ કેટલાક લેાકાની જૂદી માન્યતા છે. મુક્તિ વિષે જે વિપરીત અ કરવામાં આવે તે વિપરીત અના પ્રભાવથી પેાતાનાં કથનને બચાવવા માટે જ સિદ્ધ, યુદ્ધની સાથે ‘ મુક્ત' શબ્દના પ્રયાગ કરવામાં આવ્યા છે.
જે પ્રમાણે મનુષ્યનું જીવન કેવળ મેાટા હથિયારથી જ નહિ, પરંતુ સામાન્ય સુથી પણ નષ્ટ થઈ શકે છે. તે જ પ્રમાણે સામાન્ય વાતની ભિન્નતાથી સિદ્ધાન્તમાં પણ અંતર પડી જાય છે અને સિદ્ધાન્તનું ખંડન થઈ શકે છે. જ્યારે કેટલાક લા શબ્દના અર્થ કાઈ જુદા જ કરે છે અથવા ઊલટા અચ્છુ કરે છે, ત્યારે વિપરીત અંનું નિવારણ કરી સાચા અર્થ બતાવવા એ જ્ઞાનીઓની ક્રૂરજ થઈ પડે છે. આ વ્યનું પાલન કરવા માટે શાસ્ત્રકારોએ સિદ્ધ અને યુદ્ધ કહેવાની સાથે જ મુક્ત ' શબ્દને પણ પ્રયાગ કર્યા છે. કારણ કે કેટલાક લેાકેાની એવી માન્યતા છે કે, આત્માને કમ બંધ થતા જ નથી. પરંતુ જૈનશાસ્ત્રને આ વાત સ્વીકાર્યું નથી. જૈનશાસ્ત્ર કહે છે કે જો કર્મબન્ધ ડ્રાય નહિ
<